એક દંપતિને ત્રણ પુત્રીઓ છે, તો પુત્ર આવવાની સંભાવના કેટલી હશે?
$0 \,\%$
$25\, \%$
$50 \,\%$
$75\, \%$
સાચા વિધાનને ઓળખો.
પક્ષીઓમાં જોવા મળતા લિંગ નિશ્ચયનની માહિતી આપો.
નીચેનામાંથી કયાં સજીવમાં માદામાં વિષમયુગ્મકતા જોવા મળે છે ?
મનુષ્યમાં લિંગ નિશ્વયન ...... દ્વારા થાય છે.
મનુષ્યમાં સંતતિનું લિંગ કઈ રીતે જાણવામાં આવે છે?