સાચા વિધાનને ઓળખો.

  • A

    તિતિઘોડામાં માદા સમજન્યુ અને નર એ વિષમજન્યુ ધરાવતા હોય છે.

  • B

    ડ્રોસોફીલામાં ચોથી જોડમાંના રંગસુત્ર લીંગ નિશ્ચયનની પ્રક્રિયા દર્શાવે છે.

  • C

    સ્કવોશ બગમાં નર $(xo)$ અને માદા $(xx)$ બંધારણ ધરાવે છે.

  • D

    આપેલા તમામ વિધાન સાચા છે.

Similar Questions

હેન્કિંગ દ્વારા કહેવામાં આવેલ $X-$કાય શું છે ?

કિટકોમાં ક્યા પ્રકારે લીંગ નિશ્ચયનની ક્રિયાવિધિ જોવા મળે છે?

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$

(લિંગનિશ્ચયનની ક્રિયાવિધિ)

કોલમ - $II$

(ઉદાહરણ)

$P$ $XO$ - પ્રકાર $I$ તીતીઘોડો
$Q$ એેકકીય-દ્વિકીય પ્રક્રિયા $II$ ડ્રોસોફિલા
$R$ $XY$ પ્રકાર $III$ મધમાખી

નીચેનામાંથી કયાં સજીવમાં માદામાં વિષમયુગ્મકતા જોવા મળે છે ?

દંપતિનાં ત્રણ બાળકોમાં ત્રણ પુત્રીઓની હોવાની સંભાવના કેટલી હશે?