સાચા વિધાનને ઓળખો.
તિતિઘોડામાં માદા સમજન્યુ અને નર એ વિષમજન્યુ ધરાવતા હોય છે.
ડ્રોસોફીલામાં ચોથી જોડમાંના રંગસુત્ર લીંગ નિશ્ચયનની પ્રક્રિયા દર્શાવે છે.
સ્કવોશ બગમાં નર $(xo)$ અને માદા $(xx)$ બંધારણ ધરાવે છે.
આપેલા તમામ વિધાન સાચા છે.
નીચેનામાંથી કયાં સજીવમાં માદામાં વિષમયુગ્મકતા જોવા મળે છે ?
પક્ષીઓના લિંગી રંગસૂત્રો પ્રદર્શિત કરવા માટે નીચેના પૈકી કયું ચિહ્ન વપરાય છે?
સિધ્ધાંત જ્યાં $X$ - રંગસૂત્રોની સંખ્યા અને દૈહિક રંગસૂત્રોના સંપૂર્ણ સમૂહની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર લિંગ નિશ્વયન કરે છે તેને .... કહેવામાં આવે છે.
હેન્કિંગ દ્વારા કહેવામાં આવેલ $X-$કાય શું છે ?
મોનોસોમીક નર એ કોની લાક્ષણીકતા છે.