મરઘીના બચ્ચામાં નીચેનામાંથી કયું લિંગ નિશ્ચયન માટે જવાબદાર છે?

  • A

    શુક્રકોષ

  • B

    અંડક

  • C

    દૈહિક કોષ

  • D

    શરીરનો પ્રત્યેક કોષ

Similar Questions

એપીસ્ટાસિસ (પ્રબળતા)ની શોધ કોનાં દ્વારા કરવામાં આવી હતી?

જ્યારે એક જનીનનાં કારકો દ્વારા અન્ય જનીનની અભિવ્યક્તિને અવરોધવામાં આવે તો તેને..... કહે છે.

બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા માટેનાં જનીનોની હાજરી....માં જોવા મળે છે.

એક જનીન જે અન્ય જનીનનાં પ્રભાવને અવરોધે છે તથા જે સમજાત રંગસૂત્રો પર સમાન સ્થિતિમાં આવેલા ન હોય તેને..... કહે છે.

જનીન દ્વારા નિયંત્રિત વટાણાના સાત લક્ષણોનો મેન્ડલે અભ્યાસ કર્યો હતો. તે કેટલા ભિન્ન રંગસૂત્રો ઉપર આવેલાં છે ?

  • [AIPMT 2003]