મરઘીના બચ્ચામાં નીચેનામાંથી કયું લિંગ નિશ્ચયન માટે જવાબદાર છે?
શુક્રકોષ
અંડક
દૈહિક કોષ
શરીરનો પ્રત્યેક કોષ
સૌ પ્રથમ કોનાં દ્વારા પોલિજેનીક આનુવંશિકતાની નોંધ લેવામાં આવી હતી?
$Y$ - રંગસૂત્ર પર એક જનીન આવેલું છે તો તેનું પિતામાંથી પુત્રમાં થતું સંકરણ..... તરીકે ઓળખાય છે.
સજીવોમાં કોષીય જનીનની આનુવંશિકતા કોના દ્વારા શકય છે.
સંકર જાતનો જીનોટાઇપ જાણવા માટેની સામાન્ય કસોટી કઈ છે?
ત્રિસંકર અને સમજન્યુ પ્રચ્છન્ન પિતૃ વચ્ચે પશ્વ સંકરણ કરાવવાથી તેમનાં સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર ..... હોવો જાઈએ.