માનવમાં લિંગ નિશ્ચયન ........ દ્વારા નક્કી થાય છે.
નર
માદા
બંને
એક પણ નહિ
ખોટી જોડ પસંદ કરો.
મનુષ્યનું ભ્રૂણ બધી જ જનીનીક સૂચનાઓ ધરાવે છે, તે નર અથવા માદા બનવા જરૂરી છે. નર ગર્ભ નિયંત્રક જનીન ધરાવે છે. જે જૈવિક સ્વિચ તરીકે વર્તે છે, જે અન્ય (જનીનો)ને ચાલુ અને બંધ કરે છે. આ જનીનનો વ્યય માદામાં પરિણમે છે. જે લૈંગિક રીતે અપરિપક્વ રહે છે. આ નિયંત્રક જનીન $(master)$ ..... પર રહેલું છે.
હેપ્લો-ડીપ્લોઈડ લિંગ નિશ્ચયનમાં નર જન્યુઓનું નિર્માણ કઈ પધ્ધતિથી થાય છે?
મધપુડામાં કામદાર તરીકે કાર્ય કરતી માદા વંધ્ય માખીમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
$XY$ પ્રકારનું લિંગ નિશ્ચયન એટલે શું ?