માનવમાં લિંગ નિશ્ચયન ........ દ્વારા નક્કી થાય છે.
નર
માદા
બંને
એક પણ નહિ
કટુંબ $9$ પુત્રીઓ ધરાવે છે. $10$ મા જન્મમાં પુત્રની શક્યતા.....
જન્યુકોષોની નીચેના પૈકી કઈ એક પરિસ્થિતિ, સામાન્ય માદા મનુષ્ય બાળકને જન્મ આપે છે?
પક્ષીઓના લિંગી રંગસૂત્રો પ્રદર્શિત કરવા માટે નીચેના પૈકી કયું ચિહ્ન વપરાય છે?
$(a)$ મનુષ્યમાં નર વિષમયુગ્મી અને માદા સમયુગ્મી છે, સમજાવો. નર સમયુગ્મી અને માદા વિષમયુગ્મી હોય તેવાં ઉદાહરણ આપો.
$(b)$ બાળકનાં લિંગ નિશ્ચયન માટે કોણ જવાબદાર છે ? લિંગ નિશ્ચયનમાં તાપમાનનો ફાળો દર્શાવો.
એકકીય–દ્વિકીય પ્રક્રિયા દ્વારા લિંગનિશ્ચયન કરતું પ્રાણી છે.