મેન્ડલે આનુવંશિકતાના કેટલા સિદ્ધાંત આપ્યા હતા?

  • A

    એક

  • B

    બે

  • C

    ચાર

  • D

    ત્રણ

Similar Questions

સંકરણ કરાવતા $75$ છોડ ઉચા અને $25$ છોડ નીચા  પ્રાપ્ત થાય છે તો તેમના માટે પિતૃ પ્રકાર કેવો હશે?

મેંડલ એક.... આનુવંશીકતા માટે ઊંચા અને નીચા વટાણાનાં આ છોડ વચ્ચે સંકરણ યોજયુ.

પુનેટ સ્કવેરથી મળતું સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર દર્શાવો. 

પ્રભુતાના નિયમ માટે અસંગત છે.

જ્યારે એક લાલ પુષ્પ ધરાવતી વનસ્પતિને સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિ સાથે પરપરાગનયન કરાવવામાં આવે છે અને સંતતિઓનાં સ્વપરાગનયન દ્વારા $1:2:1$ સ્વરૂપ પ્રકાર ઉત્પન્ન થાય છે, તે કોનાં સંદર્ભમાં જોવા મળે છે?