મેન્ડલે આનુવંશિકતાના કેટલા સિદ્ધાંત આપ્યા હતા?

  • A

    એક

  • B

    બે

  • C

    ચાર

  • D

    ત્રણ

Similar Questions

$F_1$ પેઢીની સંતતિ અને સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ વચ્ચેનાં સંકરણને શું કહે છે ? તે કેવી રીતે ઉપયોગી છે ? 

શુધ્ધ ઉંચા અને શુધ્ધ વામન છોડનું સંકરણ કરાવતા મળતા સંકરીત છોડમાં સ્વફલન કરાવવામાં આવ્યું તો અંતીમ સંકરણ બાદ મળતી સંતતિ માટે સ્વરૂપ... પ્રકાર કર્યું હશે?

મેન્ડલવાદનું એક સંકરણ પ્રમાણ .....છે.

સંકરણમાં $45$ ઊંચા અને $15$ નીચા છોડ ઉત્પન્ન થાય છે. પિતૃનો જનીન પ્રકાર ..... હોય.

પ્રચ્છન્નનું તેની સંકરણ અથવા $F_1$ સંતતિ વચ્ચેના સંકરણને.... કહે છે.