પ્રભુતાના નિયમ માટે અસંગત છે.
સજીવમાં એલેલ એક્બીજા સાથે મિશ્રિત થયા વગર ભેગા રહે છે.
લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર અકમો દ્વારા થાય છે.
કારકો જોડમાં હોય છે.
જો કારકની જોડના બે કારકો અસમાન હોય તો તેમાંથી એક કારક બીજા કારક પર પ્રભાવી હોય છે એટલે એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે.
જો સમયુગ્મી ઊંચા છોડનું સંકરણ નીચા છોડ સાથે કરવામાં આવે તો, સંતતિમાં પ્રમાણ શું હશે?
પ્રચ્છન્નનું તેની સંકરણ અથવા $F_1$ સંતતિ વચ્ચેના સંકરણને.... કહે છે.
પુનેટ સ્કવેરથી મળતું સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર દર્શાવો.
વનસ્પતિનો જીનોટાઈપ જે પ્રભાવી ફીનોટાઇપ દર્શાવે છે. તે .... દ્વારા નક્કી થઈ શકે છે.
શબ્દભેદ સમજાવો : સમયુગ્મી અને વિષમયુગ્મી