પ્રભુતાના નિયમ માટે અસંગત છે.
સજીવમાં એલેલ એક્બીજા સાથે મિશ્રિત થયા વગર ભેગા રહે છે.
લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર અકમો દ્વારા થાય છે.
કારકો જોડમાં હોય છે.
જો કારકની જોડના બે કારકો અસમાન હોય તો તેમાંથી એક કારક બીજા કારક પર પ્રભાવી હોય છે એટલે એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે.
સંતતીનું જનીન બંઘારણ $TT$ હોય, તો તેમાંથી બનતા સંભવીત જન્યુ પ્રકારની સંખ્યા જણાવો.
સમાન લક્ષણને દર્શાવતા વિવિધ પ્રકારનાં જનીનોને .... કહે છે.
વિષમયુગ્મી ઊંચા છોડનું સંકરણ નીચા છોડ સાથે કરાવતા કેવી સંતતિઓ ઉત્પન્ન થશે ?
વનસ્પતિનો જીનોટાઈપ જે પ્રભાવી ફીનોટાઇપ દર્શાવે છે. તે .... દ્વારા નક્કી થઈ શકે છે.
$F_1$ વિષમયુગ્મી અને પ્રચ્છન્ન વચ્ચેના સંકરણ દ્વારા ઉદ્ભવતી સંતતિનું પ્રમાણ ....છે.