જ્યારે એક લાલ પુષ્પ ધરાવતી વનસ્પતિને સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિ સાથે પરપરાગનયન કરાવવામાં આવે છે અને સંતતિઓનાં સ્વપરાગનયન દ્વારા $1:2:1$ સ્વરૂપ પ્રકાર ઉત્પન્ન થાય છે, તે કોનાં સંદર્ભમાં જોવા મળે છે?

  • A

    પ્રચ્છન્ન પ્રબળતા

  • B

    પ્રભાવિતા

  • C

    સંપૂર્ણ પ્રભાવિતા

  • D

    જનીનની પ્લીયોટ્રોપિક અસર

Similar Questions

એક જનીનની આનુવંશિકતાની સ્થિતિમાં $3 : 1$ સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર શાનાં આધારે સમજાવી શકાય?

જ્યારે $F_1$ પેઢીની સંકરજાત $Tt$ ને વામન પિતૃ $tt$ સાથે સંકરણ કરાવવામાં આવે ત્યારે તે....નો કિસ્સો છે.

મનુષ્યમાં ભૂરા રંગની આંખો, કથ્થાઈ રંગની આંખો પ્રત્યે પ્રછન્ન છે. ભૂરા રંગની આંખો વાળી સ્ત્રી અને કથ્થાઈ રંગની આંખોવાળા પુરુષ જેની માતા ભૂરી આંખો ધરાવે છે, બંને વચ્ચે લગ્ન દ્વારા અપેક્ષિત બાળકો કેવા હશે?

જનીનો..... માં જોડમાં જોવા મળતા નથી.

મેન્ડલવાદનું એક સંકરણ પ્રમાણ .....છે.