વસ્તીમાં જે હાર્ડિ વિનબર્ગ સમતુલામાં છે, કેટલાક આનુવંશિક લક્ષણો માટે પ્રચ્છન્ન કારકની આવૃતિ $0.20$ છે. પછીની પેઢીમાં વ્યક્તિની કેટલી ટકાવારી પ્રભાવી લક્ષણો દર્શાવવા માટે નો અંદાજ કરી શકાય?
$16\%$
$32\%$
$64\%$
$96\%$
વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?
કેટલીક વસતિમાં $3$ જનીન પ્રકારોની આવૃત્તિ નીચે પ્રમાણે છે :
જનીન સ્વરૂપ | $BB$ | $Bb$ | $bb$ |
આવૃત્તિ | $22\%$ | $62\%$ | $16\%$ |
તો $B$ અને $b$ કારકોની સંભવિત આવૃત્તિ શું હશે ?
જનીન સ્થળાંતર માટે સાચો વિકલ્પ પસંદ કરો.
નીચે $P, Q$ અને $R$ શું છે?
$P -$ વિતરણ વક્રના બંને છેડાના લક્ષણોનું મુલ્ય વધુ સભ્યોમાં પ્રાપ્ત કરે.
$Q -$ ઘણા વ્યકિતગત સજીવો સરેરાશ મૂલ્યો પ્રાપ્ત કરે છે.
$R -$ ઘણા વ્યકિતગત સજીવો સરેરાશ મૂલ્યો ઉપરાંતના મૂલ્યો પ્રાપ્ત કરે છે.
$\quad\quad P \quad\quad\quad Q\quad\quad\quad R$
હાર્ડી-વેઈનબર્ગના સિદ્વાંત માટેનું સાચું સૂત્ર છે.