વસ્તીમાં જે હાર્ડિ વિનબર્ગ સમતુલામાં છે, કેટલાક આનુવંશિક લક્ષણો માટે પ્રચ્છન્ન કારકની આવૃતિ $0.20$ છે. પછીની પેઢીમાં વ્યક્તિની કેટલી ટકાવારી પ્રભાવી લક્ષણો દર્શાવવા માટે નો અંદાજ કરી શકાય?

  • A

    $16\%$

  • B

    $32\%$

  • C

    $64\%$

  • D

    $96\%$

Similar Questions

વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?

  • [NEET 2013]

કેટલીક વસતિમાં $3$ જનીન પ્રકારોની આવૃત્તિ નીચે પ્રમાણે છે :

જનીન સ્વરૂપ $BB$ $Bb$ $bb$
આવૃત્તિ $22\%$ $62\%$ $16\%$

તો $B$ અને $b$ કારકોની સંભવિત આવૃત્તિ શું હશે ? 

જનીન સ્થળાંતર માટે સાચો વિકલ્પ પસંદ કરો.

નીચે $P, Q$ અને $R$ શું છે?

$P -$ વિતરણ વક્રના બંને છેડાના લક્ષણોનું મુલ્ય વધુ સભ્યોમાં પ્રાપ્ત કરે.

$Q -$ ઘણા વ્યકિતગત સજીવો સરેરાશ મૂલ્યો પ્રાપ્ત કરે છે.

$R -$ ઘણા વ્યકિતગત સજીવો સરેરાશ મૂલ્યો ઉપરાંતના મૂલ્યો પ્રાપ્ત કરે છે.

$\quad\quad P \quad\quad\quad Q\quad\quad\quad R$

હાર્ડી-વેઈનબર્ગના સિદ્વાંત માટેનું સાચું સૂત્ર છે.