પિતૃ કરતા સંકર સામાન્ય રીતે વધુ શકિતશાળી હોય છે, આ.......... ને લીધે હોય છે.

  • A

    સમયુગ્મિયતા

  • B

    વિષમયુગ્મિયતા

  • C

    સંકરમાં પ્રભાવી જનીનો

  • D

    મિશ્રકોષરસ

Similar Questions

નીચેનામાંથી કઈ અવ્યવસ્થા નીચે આપેલાં કેર્યોટાઈપ સાથે સંકળાયેલી છે ?

સામાન્ય લીલી નર મકાઈને રંગહીન માદા સાથે સંકરણ કરવામાં આવે છે. તેની સંતતિ આલ્બીનો (રંગહીન) હોય છે. કારણ કે

  • [AIPMT 1989]

મેન્ડેલિયન સંકરણમાં $F_2$ પેઢી દર્શાવે છે કે બંને જનીન પ્રકાર પ્રમાણ અને દેખાવ સ્વરૂપ પ્રમાણનો દર સરખો હોય છે, જેમ કે $1 : 2 : 1$ તે આ ........ દર્શાવે છે.

$DNA$ ના ટૂકડામાં ઉમેરો અથવા લોપના પરિણામે

જ્યારે બે અસંગત વ્યક્તિ કે વંશજોનું સંકરણ કરાવવામાં આવે ત્યારે બંને પિતૃઓ કરતાં $F_1$ પેઢી વધુ સારા (ચઢીયાતા) લક્ષણો દર્શાવે છે. આ ઘટનાને ..... કહે છે.