પિતૃ કરતા સંકર સામાન્ય રીતે વધુ શકિતશાળી હોય છે, આ.......... ને લીધે હોય છે.
સમયુગ્મિયતા
વિષમયુગ્મિયતા
સંકરમાં પ્રભાવી જનીનો
મિશ્રકોષરસ
ડ્રોસાફિલામાંં લિંગ નિશ્ચયન માટે જનીનિક સંતુલન વાદ... દ્વારા આપવામાં આવ્યો હતો.
કયું પ્રભાવી લક્ષણ છે?
હીમોફીલીયા $- A,$ હીમોફીલીયા $- B,$ અને હીમોફીલીયા $- C$માં અનુક્રમે રૂધિર ગંઠાવવાનાં કયા કારકો બનતા નથી?
મૅન્ડલની સફળતાનાં કારણો જણાવો.
નીચેનામાંથી કઈ અવ્યવસ્થા નીચે આપેલાં કેર્યોટાઈપ સાથે સંકળાયેલી છે ?