પિતૃ કરતા સંકર સામાન્ય રીતે વધુ શકિતશાળી હોય છે, આ.......... ને લીધે હોય છે.
સમયુગ્મિયતા
વિષમયુગ્મિયતા
સંકરમાં પ્રભાવી જનીનો
મિશ્રકોષરસ
નીચેનામાંથી કઈ અવ્યવસ્થા નીચે આપેલાં કેર્યોટાઈપ સાથે સંકળાયેલી છે ?
સામાન્ય લીલી નર મકાઈને રંગહીન માદા સાથે સંકરણ કરવામાં આવે છે. તેની સંતતિ આલ્બીનો (રંગહીન) હોય છે. કારણ કે
મેન્ડેલિયન સંકરણમાં $F_2$ પેઢી દર્શાવે છે કે બંને જનીન પ્રકાર પ્રમાણ અને દેખાવ સ્વરૂપ પ્રમાણનો દર સરખો હોય છે, જેમ કે $1 : 2 : 1$ તે આ ........ દર્શાવે છે.
$DNA$ ના ટૂકડામાં ઉમેરો અથવા લોપના પરિણામે
જ્યારે બે અસંગત વ્યક્તિ કે વંશજોનું સંકરણ કરાવવામાં આવે ત્યારે બંને પિતૃઓ કરતાં $F_1$ પેઢી વધુ સારા (ચઢીયાતા) લક્ષણો દર્શાવે છે. આ ઘટનાને ..... કહે છે.