જ્યારે બે અસંગત વ્યક્તિ કે વંશજોનું સંકરણ કરાવવામાં આવે ત્યારે બંને પિતૃઓ કરતાં $F_1$ પેઢી વધુ સારા (ચઢીયાતા) લક્ષણો દર્શાવે છે. આ ઘટનાને ..... કહે છે.
સંકર તેજસ્વિતા
રૂપાંતરણ
સ્પ્લાઈસિંગ
કાયાન્તરણ
પોષણની દૃષ્ટિએ વન્ય પ્રકારનાં જીવો, જેમને કોઇ પણ વધારાની વૃદ્ધિ સંપૂરકોની જરૂર નથી, તેમને ..... કહેવામાં આવે છે.
કયા પ્રકારની આનુવંશિકતામાં વિરુદ્ધ સંકરણ દ્વારા પરિણામી સંકરણ અસર પામે છે?
જનીનની એક જોડ બીજાની અસર દબાવી દે છે. આ ઘટના શેની છે?
એક જનીન જે અન્ય જનીનનાં પ્રભાવને અવરોધે છે તથા જે સમજાત રંગસૂત્રો પર સમાન સ્થિતિમાં આવેલા ન હોય તેને..... કહે છે.
કોષરસીય નર વંધ્યતા એ..... દ્વારા આનુવંશિકતામાં મેળવવામાં આવે છે.