સામાન્ય લીલી નર મકાઈને રંગહીન માદા સાથે સંકરણ કરવામાં આવે છે. તેની સંતતિ આલ્બીનો (રંગહીન) હોય છે. કારણ કે
આલ્બનિઝમનું લક્ષણ પ્રભાવી છે.
આલ્બીનોમાં કોઈ રસાયણ હશે જે લીલા નરમાંથી આવેલ રંજકદ્રવ્યનો નાશ કરે છે.
માદા પિતૃમાંથી રંજકદ્રવ્યો આનુવંશિક બન્યા હોય.
નરના લીલાં રંજકદ્રવ્યોમાં વિકૃતિ આવી હોય.
કપ્લિંગ અને રિપલ્શન સિધ્ધાંત કયા વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવ્યો?
સજીવમાં લિંગ નિશ્ચયન ગુણોત્તર એ $X/A = 1.5$ દ્વારા આપવામાં આવ્યો, પછી સજીવ..... બને છે.
નીચે આપેલ વિધાનો પૈકી ખોટા વિધાનને શોધો.
હાઈપરટ્રાઈકોસીસ એ ..... છે.
બારબોડી ...... સાથે સંકળાયેલી છે.