સામાન્ય લીલી નર મકાઈને રંગહીન માદા સાથે સંકરણ કરવામાં આવે છે. તેની સંતતિ આલ્બીનો (રંગહીન) હોય છે. કારણ કે
આલ્બનિઝમનું લક્ષણ પ્રભાવી છે.
આલ્બીનોમાં કોઈ રસાયણ હશે જે લીલા નરમાંથી આવેલ રંજકદ્રવ્યનો નાશ કરે છે.
માદા પિતૃમાંથી રંજકદ્રવ્યો આનુવંશિક બન્યા હોય.
નરના લીલાં રંજકદ્રવ્યોમાં વિકૃતિ આવી હોય.
ન્યુરોસ્પોરામાં બધા જ કારકો તેમની અસર અભિવ્યક્ત કરે છે, કારણ કે.....
વટાણાના છોડમાં પીળાં બીજ એ લીલાં ઉપર પ્રભાવી છે. જો વિષમ પીળાં બીજવાળા છોડનું લીલા બીજવાળા છોડ સાથે સંકરણ કરવામાં આવે તો $F_1$ પેઢીમાં પીળાં અને લીલાં બીજવાળી વનસ્પતિમાં તમે કયા પ્રમાણની અપેક્ષા રાખો ?
રંગસૂત્રની $10$ જોડ ધરાવતા કોષમાં સંલગ્નતા સમૂહની સંખ્યા..... છે.
બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા માટેનાં જનીનોની હાજરી....માં જોવા મળે છે.
મનુષ્યોમાં નરમાં દાઢી અને મૂછ એ .... નું ઉદાહરણ છે.