સામાન્ય લીલી નર મકાઈને રંગહીન માદા સાથે સંકરણ કરવામાં આવે છે. તેની સંતતિ આલ્બીનો (રંગહીન) હોય છે. કારણ કે

  • [AIPMT 1989]
  • A

    આલ્બનિઝમનું લક્ષણ પ્રભાવી છે.

  • B

    આલ્બીનોમાં કોઈ રસાયણ હશે જે લીલા નરમાંથી આવેલ રંજકદ્રવ્યનો નાશ કરે છે.

  • C

    માદા પિતૃમાંથી રંજકદ્રવ્યો આનુવંશિક બન્યા હોય.

  • D

    નરના લીલાં રંજકદ્રવ્યોમાં વિકૃતિ આવી હોય.

Similar Questions

ન્યુરોસ્પોરામાં બધા જ કારકો તેમની અસર અભિવ્યક્ત કરે છે, કારણ કે.....

વટાણાના છોડમાં પીળાં બીજ એ લીલાં ઉપર પ્રભાવી છે. જો વિષમ પીળાં બીજવાળા છોડનું લીલા બીજવાળા છોડ સાથે સંકરણ કરવામાં આવે તો $F_1$ પેઢીમાં પીળાં અને લીલાં બીજવાળી વનસ્પતિમાં તમે કયા પ્રમાણની અપેક્ષા રાખો ?

રંગસૂત્રની $10$ જોડ ધરાવતા કોષમાં સંલગ્નતા સમૂહની સંખ્યા..... છે.

બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા માટેનાં જનીનોની હાજરી....માં જોવા મળે છે.

મનુષ્યોમાં નરમાં દાઢી અને મૂછ એ .... નું ઉદાહરણ છે.