સામાન્ય લીલી નર મકાઈને રંગહીન માદા સાથે સંકરણ કરવામાં આવે છે. તેની સંતતિ આલ્બીનો (રંગહીન) હોય છે. કારણ કે

  • [AIPMT 1989]
  • A

    આલ્બનિઝમનું લક્ષણ પ્રભાવી છે.

  • B

    આલ્બીનોમાં કોઈ રસાયણ હશે જે લીલા નરમાંથી આવેલ રંજકદ્રવ્યનો નાશ કરે છે.

  • C

    માદા પિતૃમાંથી રંજકદ્રવ્યો આનુવંશિક બન્યા હોય.

  • D

    નરના લીલાં રંજકદ્રવ્યોમાં વિકૃતિ આવી હોય.

Similar Questions

કપ્લિંગ અને રિપલ્શન સિધ્ધાંત કયા વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવ્યો?

સજીવમાં લિંગ નિશ્ચયન ગુણોત્તર એ $X/A = 1.5$ દ્વારા આપવામાં આવ્યો, પછી સજીવ..... બને છે.

નીચે આપેલ વિધાનો પૈકી ખોટા વિધાનને શોધો.

  • [AIPMT 2009]

હાઈપરટ્રાઈકોસીસ એ ..... છે.

બારબોડી ...... સાથે સંકળાયેલી છે.