જો $AA$ અને aa વચ્ચે સંકરણ કરવામાં આવે તો $F_1$ સંતતિ....
જનીનિક રીતે $AA$, સ્વરૂપ પ્રકાર રીતે $a$
જનીનિક રીતે $Aa$, સ્વરૂપ પ્રકાર રીતે $a$
જનીનિક રીતે $Aa$, સ્વરૂપ પ્રકાર રીતે $A$
જનીનિક રીતે $aa$, સ્વરૂપ પ્રકાર રીતે $A$
વિશ્લેષણનો નિયમ કઈ બાબત રજુ કરે છે?
$F_1$ વિષમયુગ્મી અને પ્રચ્છન્ન વચ્ચેના સંકરણ દ્વારા ઉદ્ભવતી સંતતિનું પ્રમાણ ....છે.
જનીનો કે જે વિરોધાભાસી લક્ષણોની જોડનાં સંકેતો ધરાવે છે તેઓને ............. કહે છે.
વનસ્પતિનો જનીનપ્રકાર પ્રભાવી સ્વરૂપ બતાવે છે એ..........માં પ્રદર્શિત થાય છે.
મેન્ડેલનો નિયમ કઈ બાબતમાં લાગુ પડતો નથી?