વિશ્લેષણનો નિયમ કઈ બાબત રજુ કરે છે?
લક્ષણોનું નિયંત્રણ કારકો દ્વારા થાય છે.
વિષમકારકોની જોડમાં એક કારક પ્રભાવી અને એક કારક પ્રચ્છન્ન હોય છે.
અલીલ એકબીજા સાથે મિશ્રીત થયા વગર સાથે રહે છે, અને તે પૈકીનું એક જ કારક જન્યુમાં દાખલ થાય છે.
આપેલા તમામ
પ્રચ્છન્ન લક્ષણ એ છે કે જે -
જો નીચા છોડને જીબ્રેલિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તે ઊંચા બનશે અને આ છોડનું હવે શુદ્ધ ઊંચા છોડ સાથે સંકરણ કરાવામાં આવે તો ($F_1$) પેઢીની સંતતિ.... હશે.
વટાણાના છોડમાં પીળાં બીજ એ લીલાં ઉપર પ્રભાવી છે. જો વિષમ પીળાં બીજવાળા છોડનું લીલા બીજવાળા છોડ સાથે સંકરણ કરવામાં આવે તો $F_1$ પેઢીમાં પીળાં અને લીલાં બીજવાળી વનસ્પતિમાં તમે કયા પ્રમાણની અપેક્ષા રાખો ?
પુનેટ સ્કવેરથી મળતું સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર દર્શાવો.
મેંડલ એક.... આનુવંશીકતા માટે ઊંચા અને નીચા વટાણાનાં આ છોડ વચ્ચે સંકરણ યોજયુ.