વિશ્લેષણનો નિયમ કઈ બાબત રજુ કરે છે?
લક્ષણોનું નિયંત્રણ કારકો દ્વારા થાય છે.
વિષમકારકોની જોડમાં એક કારક પ્રભાવી અને એક કારક પ્રચ્છન્ન હોય છે.
અલીલ એકબીજા સાથે મિશ્રીત થયા વગર સાથે રહે છે, અને તે પૈકીનું એક જ કારક જન્યુમાં દાખલ થાય છે.
આપેલા તમામ
સમાન લક્ષણને દર્શાવતા વિવિધ પ્રકારનાં જનીનોને .... કહે છે.
જો $AA$ અને aa વચ્ચે સંકરણ કરવામાં આવે તો $F_1$ સંતતિ....
સંકરણ પછીની પ્રથમ પેઢી.......
સંકરણ કરાવતા $75$ છોડ ઉચા અને $25$ છોડ નીચા પ્રાપ્ત થાય છે તો તેમના માટે પિતૃ પ્રકાર કેવો હશે?
શું તમે વિચારી શકો કે મેન્ડલના આનુવંશિકતાના નિયમો અલગ હોત તો તેણે પસંદ કરેલાં લક્ષણો એક જ રંગસૂત્ર પર આવેલા હોત ?