સંલગ્નતા વિશે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?
તે નવી પ્રજાતિઓમાં યોગ્ય લક્ષણો જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.
તે નવા પુનઃ સંયોજિતનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે.
સંલગ્નતાનું જ્ઞાન
તે રંગસૂત્ર પર જનીનને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.
નીચેનામાંથી પુનઃસંયોજનની આવૃતિનો ઉપયોગ કોણે કર્યો?
માનવમાં $22$ જોડ દૈહીક રંગસુત્રને અનુલક્ષીને સંલગ્ન સમુહની સંખ્યા કેટલી હશે?
ના કારણે ફળમાખી ડ્રોસોફિલામાં બે જનીનો $A$ અને $B$ ના મુક્ત વિશ્લેષણનો અભાવ જોવા મળે છે.
સજીવના રંગસૂત્રોની લંબાઈ જેમ વધુ હોય તેમ જનીનીક ભિન્નતા વધુ જે તેમને શેમાંથી મળે?
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સહલગ્નતા સંતતિમાં સહલગ્નતા જોવા મળે તો ન આવી શકે?