સંલગ્નતા વિશે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?
તે નવી પ્રજાતિઓમાં યોગ્ય લક્ષણો જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.
તે નવા પુનઃ સંયોજિતનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે.
સંલગ્નતાનું જ્ઞાન
તે રંગસૂત્ર પર જનીનને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.
પુન:સંયોજન એટલે શું ? પુનઃસંયોજનનો ઉપયોગ જનીનિક એન્જિનિયરિંગની કઈ રીતે થાય છે ? સમજાવો.
$A$ અને $B$ જનીન સંલગ્ન છે. $AB/ab$ અને $ab/ab$ વચ્ચે સંકરણ કરવાથી સંતતિનું જનીન બંધારણ શું હશે?
જેમ રંગસુત્રની લંબાઈ સજીવમાં વધુ તેમ ....વધે છે.
સંલગ્નતા પ્રથમ ..... દ્વારા અભ્યાસ કરવામા આવી હતી.
રંગસૂત્રોના નકશાઓ ચોક્કસ નકશા નથી. કારણ કે