સંલગ્નતા વિશે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

  • A

    તે નવી પ્રજાતિઓમાં યોગ્ય લક્ષણો જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.

  • B

    તે નવા પુનઃ સંયોજિતનું નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે.

  • C

    સંલગ્નતાનું જ્ઞાન

  • D

    તે રંગસૂત્ર પર જનીનને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.

Similar Questions

પુન:સંયોજન એટલે શું ? પુનઃસંયોજનનો ઉપયોગ જનીનિક એન્જિનિયરિંગની કઈ રીતે થાય છે ? સમજાવો.

$A$ અને $B$ જનીન સંલગ્ન છે. $AB/ab$ અને $ab/ab$ વચ્ચે સંકરણ કરવાથી સંતતિનું જનીન બંધારણ શું હશે?

  • [AIPMT 2001]

જેમ રંગસુત્રની લંબાઈ સજીવમાં વધુ તેમ ....વધે છે.

સંલગ્નતા પ્રથમ ..... દ્વારા અભ્યાસ કરવામા આવી હતી.

રંગસૂત્રોના નકશાઓ ચોક્કસ નકશા નથી. કારણ કે