થોમસ હન્ટ મોર્ગનને તેમના કયા કાર્ય માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો?

  • A
    જનીનવાદ (Gene theory)
  • B
    કેન્દ્રીયવાદ (Nuclear theory)
  • C
    $DNA$ વાદ
  • D
    કોષરસિય આનુવંશિકતા

Explore More

Similar Questions

દૈહિક કોષમાં જનીનોની ગોઠવણી એવી હોય કે જેમાં એક રંગસૂત્ર પર પ્રભાવી જનીનો અને તેની સાથેની જોડના બીજા રંગસૂત્ર પર પ્રચ્છન્ન જનીનો આવેલા હોય,તો આ પ્રકારની ગોઠવણીને શું કહેવાય?

જો બે સહલગ્ન જનીનો (linked genes) માટે જનીન વિનિમય દર $30\%$ હોય,તો આ બે જનીનો વચ્ચેનું અંતર કેટલું હશે?

તફાવત આપો: વ્યતિકરણ (Crossing over) અને સહલગ્નતા (Linkage).

ડ્રોસોફિલામાં માદામાં વ્યતિકરણ (crossing over) થાય છે પરંતુ નરમાં થતું નથી. જનીન $A$ અને $B$ રંગસૂત્ર પર $10 \ cM$ ના અંતરે આવેલા છે. માદા ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે અને નર ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે. તો માદા અને નર ડ્રોસોફિલા દ્વારા અનુક્રમે કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે?

Difficult
View Solution

તફાવત આપો: સહલગ્નતા અને વ્યતિકરણ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo