મેન્ડલના પ્રયોગોનાં પરિણામની કોણે પુનઃશોધ કરી?
દ-વ્રીસ, શેમાર્ક, કોરેન્સ
દ-વ્રીસ, શેમાર્ક, મોર્ગન
શેમાર્ક, મોર્ગન, કોરેન્સ
શેમાર્ક, બેટ્સન, પુનેટ
રંગસૂત્રીય આનુવંશિકતાના સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી કોણે કરી?
જનીનોનું વિશ્લેષણ .... દરમિયાન થાય છે.
મેન્ડલે તેનાં નિયમોમાં .....નો સમાવેશ કર્યો નથી.
વ્યાખ્યા / સમજૂતી આપો :
$1.$ સંલગ્ન જનીનો
$2.$ જનીનસ્થાન
વૈજ્ઞાનિકોનો ફાળો દર્શાવો. : દ- વ્રિઝ, કોરેન્સ અને શેરમાક