ફળમાખી જનીનીક અભ્યાસ માટે સર્વશ્રેષ્ઠ સામગ્રી છે, નીચેનામાંથી ક્યું એક આ માટેનું કારણ નથી ?
લેબોરેટરીમાં સાદા સિન્ટેટિક મિડિયમમાં વૃદ્ધિ પામવાની ક્ષમતા
ટૂંકો જીવનકાળ
પ્રત્યેક ફલન ક્રિયામાં મોટી સંખ્યામાં સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા
અમુક બાહ્ય દષ્ટિમાન તથા ઓળખી શકાય તેવા વિરોધાભાસી લક્ષણોની હાજરી
આનુવંશીકતા માટે રંગસુત્ર જવાબદાર છે, તે રંગસુત્રીય વાદ કોણે રજૂ કર્યો?
મોર્ગને ...... પર કાર્ય કર્યુ.
ચાર રંગસૂત્રો ધરાવતા કોષમાં અર્ધીકરણ અને જનન કોષનું નિર્માણ દર્શાવે છે.$P$ અને $Q$ તબક્કાઓ ઓળખો.
$Q$
મૅન્ડલ દ્વારા વટાણાના છોડને પ્રયોગ માટે પસંદગી કરવા માટેના લાભો જણાવો.
મેન્ડલે તેનું લક્ષણોની આનુવંશિકતા ઉપરનું કાર્ય .......... માં પ્રકાશિત કરેલ તેમ છતાં કેટલાંક કારણોસર ........ ની સાલ સુધી અજાણ રહ્યું.