મેન્ડલે વટાણામાં સાત જોડ લક્ષણોનો અભ્યાસ કર્યો. જેમાં $21$ પ્રકારનાં જોડાણો શક્ય છે. જો તમને કહેવામાં આવે કે આમાંના એક જોડાણમાં પછીના અભ્યાસમાં મુક્ત વહેંચણી જોવા મળતી નથી. તો તમારી પ્રતિક્રિયા આ હશે. .
મુક્ત વહેંચણીનો સિદ્ધાંત ખોટી હશે.
મેન્ડલે બધાં જોડાણોનો અભ્યાસ નહીં કર્યો હોય.
તે શક્ય છે.
પાછળનો અભ્યાસ ખોટો હોઈ શકે.
વૈજ્ઞાનિકોનો ફાળો દર્શાવો. : દ- વ્રિઝ, કોરેન્સ અને શેરમાક
મેન્ડલે તેનું લક્ષણોની આનુવંશિકતા ઉપરનું કાર્ય .......... માં પ્રકાશિત કરેલ તેમ છતાં કેટલાંક કારણોસર ........ ની સાલ સુધી અજાણ રહ્યું.
જનીનોનાં જુદા પડવાની ક્રિયા ક્યાં તબકકામાં થાય છે.
વ્યતિકરણ.....માં થાય છે.
ડ્રોસાફિલા મેલાનોગાસ્ટર માટે કયું વિધાન ખોટું છે?