કઈ બાબતનાં આધારે મોર્ગનને ફળમાખી ડ્રોસોફિલામાં મેન્ડેલનાં વિશ્લેષણનાં પ્રયોગો જેવી લાક્ષણીકતા પ્રાપ્ત થઈ?
સંલગ્નતા
વ્યકિતકરણ
પુનઃ સંયોજન
$a$ અને $c$ બંને
જો મેન્ડલે સાત લક્ષણોનો $14$ રંગસૂત્રોને બદલે $12$ રંગસૂત્ર ધરાવતી વનસ્પતિનો અભ્યાસ કર્યો હોત તો તેના અર્થઘટનમાં શું તફાવત હોત?
જો દ્વિસંકરણના $F_2$ માં ફક્ત પિતૃસંયોજન હોય તો પછી મેન્ડલ ..... શોધી શક્યો હોત.
જ્યારે જનીનોનું જૂથ સંલગ્નતા વર્તન દર્શાવે છે તે …… ,
જનીન નકશા એ છે જે........
સફેદ આંખવાળી માદા અને લાલ આંખવાળો નર ડ્રોસાફિલા વચ્ચેનું સંકરણ, લાલ આંખ વાળી માદા અને સફેદ આંખવાળો નર આપે છે. ક્યારેક સંકરણ સફેદ આંખ વાળી માદા અને લાલ આંખોવાળો નર આપે છે. આ....ની લીધે છે.