કઈ બાબતનાં આધારે મોર્ગનને ફળમાખી ડ્રોસોફિલામાં મેન્ડેલનાં વિશ્લેષણનાં પ્રયોગો જેવી લાક્ષણીકતા પ્રાપ્ત થઈ?

  • A

    સંલગ્નતા

  • B

    વ્યકિતકરણ

  • C

    પુનઃ સંયોજન

  • D

    $a$ અને $c$ બંને

Similar Questions

$F_1$ સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?

  • [NEET 2016]

જો દ્વિસંકરણના $F_2$ માં ફક્ત પિતૃસંયોજન હોય તો પછી મેન્ડલ ..... શોધી શક્યો હોત.

સંલગ્નતાની વિરુદ્ધ કાર્ય કરતી ઘટના...... છે.

સજીવના રંગસૂત્રોની લંબાઈ જેમ વધુ હોય તેમ જનીનીક ભિન્નતા વધુ જે તેમને શેમાંથી મળે?

બે પ્રકારના જનીનો $'a'$ અને $'b'$ $20\%$ પુનઃસંયોજન દર્શાવે છે.

તો $++/++$ અને $ab/ab$ ના સંકરણ થી મળતી દ્વિસંકરીત $F1$ પેઢી  $++/ab$ માં ઉત્પન્ન થતા જન્યુનું પ્રમાણ શું હશે?

  • [AIPMT 1989]