માનવમાં $22$ જોડ દૈહીક રંગસુત્રને અનુલક્ષીને સંલગ્ન સમુહની સંખ્યા કેટલી હશે?

  • A

    $11$

  • B

    $22$

  • C

    $23$

  • D

    $1$

Similar Questions

પુનઃસંયોજકોની હાજરી..... ના લીધે છે.

સંલગ્નતા પ્રથમ ..... દ્વારા અભ્યાસ કરવામા આવી હતી.

દ્વિકીય સજીવમાં વ્યતિકરણ શેને માટે જવાબદાર છે?

  • [AIPMT 1998]

કયા વૈજ્ઞાનિક ડ્રોસોફીલા પર સહલગ્નતા અને પુનઃસંયોજન સમજાવ્યું?

મોર્ગન તથા તેનાં સમૂહનાં વૈજ્ઞાનિકોએ જોયું કે જ્યારે જનીનનો સમૂહ, સમાન રંગસૂત્ર પર આવેલ હોય ત્યારે કેટલાંક જનીનો ખૂબ જ મજબૂતાઈથી સંલગ્નત થઈ અને.... દર્શાવે છે.