જનીનિક પુનઃસંયોજન ..... ના લીધે છે.

  • A

    ફલન અને અર્ધીકરણ

  • B

    સમસૂત્રીભાજન અને અર્ધીકરણ

  • C

    ફલન અને સમસૂત્રીભાજન

  • D

    ફલન અને અસમસૂત્રીભાજન

Similar Questions

તફાવત આપો : સહલગ્નતા અને વ્યતિકરણ

મોર્ગને સહલગ્નતા અને પુનઃ સંયોજન સમજાવવા કયા લક્ષણોવાળા નર અને માદાને અનુક્રમે પસંદ કર્યા?

$p, q$ અને $r$ એ રંગસુત્ર પર ગોઠવાયેલા જનીનો છે, જો $p$ અને $q$ વચ્ચે વ્યકિતકરણ $10 \%$ હોય, $q$ અને $r$ વચ્ચેનું વ્યકિતકરણ $20 \%$ હોય અને $p$ અને $r$ વચ્ચેનું વ્યકિતકરણ $10 \%$ હોય તો રંગસુત્ર પર જનીનોની ગોઠવણી કઈ રીતે હશે? 

રંગસૂત્ર પર જનીનોના ભૌતિક સંગઠન માટે મોર્ગને શબ્દ............... સૂચવ્યો અને અપૈતૃક જનીન સંયોજનના ઉદ્‌ભવ માટે.................શબ્દ દર્શાવ્યો.

દ્વિસંકરિતની સંતતિમાં પિતૃ લક્ષણોમાં સંયોજનોનું સંગઠન એ બિનપિતૃ સંયોજનો માટે અધિક છે. આ....ના લીધે છે તેવું કહેવાય.