વનસ્પતિ, જે મેન્ડલવાદનું પાલન કરતી નથી. તે .... છે.
મિરાબિલિસ જલાપા
પાઈસમ સટાઈવમ
સિસર ઓરીએન્ટીનમ
આઈબેરેસી એમારા
ડ્રોસોફિલામાં સુપર ફિમેલની લિંગી ગુણોત્તર .... છે.
ફેરુલા અસાફોટીડા ...... નો સ્ત્રાવ છે.
ડ્રોસાફિલામાં નર વિભેદન ...... દ્વારા નિયંત્રિત થાય છે.
માણસમાં બહુજનીનિક આનુવંશિકતા .... છે.
દાતા ભૂણીયકોષો/દૈહિકકોષોનું કોષકેન્દ્ર, કોષકેન્દ્રવિહીન કોષમાં સ્થાનાંતર કરવામાં આવે તો, સજીવના નિર્માણ પછી નીચેનામાંથી શું સાચું હશે ? .