થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો.
બંને ગુણાત્મક ગ્લોબલ શૃંખલાના સંશ્લેષણની ખામીને કારણે થાય છે.
થેલેસેમીયા એ ગ્લોબિન અણુના ઓછા સંશ્લેષણને કારણે થાય છે.
બંને માત્રાત્મક ગ્લોબલ શુંખલાના સંશ્લેષણની ખામીને કારણે થાય છે.
સિકલસેલ એનીમિયા એ માત્રાત્મક ગ્લોબિન અણુની સમસ્યાને કારણે થાય છે.
પતિ અને પત્ની બંનેમાં સામાન્ય દૃષ્ટિ છે. જોકે તેમના પિતાઓ રંગઅંધ હતા. તેમની દીકરીમાં રંગઅંધતા હોવાની ક્ષમતા કેટલી?
વંશાવળીના નકશાનો અભ્યાસ દર્શાવતો ચાર્ટ નીચે આપેલ છે. તે શું દર્શાવે છે ?
આપેલા Pedigree chart એ મનુષ્યમાં હાજર અમુક લક્ષણો ની આનુવંશીકતા દર્શાવે છે તો આપેલ ચાર્ટ માટે સાચો જવાબ પસંદ કરો.
રંગઅંધતા માટે જનીન ..... પર રહેલ છે.
સાચી જોડ પસંદ કરો: