થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો. 

  • [NEET 2017]
  • A

    બંને ગુણાત્મક ગ્લોબલ શૃંખલાના સંશ્લેષણની ખામીને કારણે થાય છે.

  • B

    થેલેસેમીયા એ ગ્લોબિન અણુના ઓછા સંશ્લેષણને કારણે થાય છે.

  • C

    બંને માત્રાત્મક ગ્લોબલ શુંખલાના સંશ્લેષણની ખામીને કારણે થાય છે.

  • D

    સિકલસેલ એનીમિયા એ માત્રાત્મક ગ્લોબિન અણુની સમસ્યાને કારણે થાય છે.

Similar Questions

મી. કપૂરમાં $Bb$ દૈહિક જનીનોની જોડ અને $d$ કારક લિંગ સંકલિત છે. શુક્રકોષમાં $Bd$ નું પ્રમાણ શું હશે?

  • [AIPMT 1993]

નીચેની વંશાવલી આલ્બીનીઝમની હાજરી દર્શાવે છે. જે દૈહિક લક્ષણ છે, જો વ્યકિત $4$ સમયુગ્મી છે, તો લક્ષણ માટે વાહક કોણ હશે?

મનુષ્યની આપેલ ખામીઓને (રોગોને) ધ્યાનમાં લો :-  $i$. હિમોફિલીયા, $ii$. ડાઉન્સ સિન્ડ્રોમ, $iii$. સિસ્ટિક ફાઈબ્રોસિસ, $iv$. રંગઅંધતા, $v$. રતાંધળાપણું. આ પૈકી કયો રોગ મેન્ડેલિયન આનુવંશિકતાનો પ્રકાર દર્શાવે છે?

એક સામાન્ય સ્ત્રી જેના પિતા રંગઅંધ હતા તે સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે, તો તેના પુત્રો કેવા હશે?

  • [AIPMT 2004]

હિમોફીલીયાના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે?

  • [NEET 2013]