થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો. 

  • [NEET 2017]
  • A

    બંને ગુણાત્મક ગ્લોબલ શૃંખલાના સંશ્લેષણની ખામીને કારણે થાય છે.

  • B

    થેલેસેમીયા એ ગ્લોબિન અણુના ઓછા સંશ્લેષણને કારણે થાય છે.

  • C

    બંને માત્રાત્મક ગ્લોબલ શુંખલાના સંશ્લેષણની ખામીને કારણે થાય છે.

  • D

    સિકલસેલ એનીમિયા એ માત્રાત્મક ગ્લોબિન અણુની સમસ્યાને કારણે થાય છે.

Similar Questions

પતિ અને પત્ની બંનેમાં સામાન્ય દૃષ્ટિ છે. જોકે તેમના પિતાઓ રંગઅંધ હતા. તેમની દીકરીમાં રંગઅંધતા હોવાની ક્ષમતા કેટલી?

  • [AIPMT 1990]

વંશાવળીના નકશાનો અભ્યાસ દર્શાવતો ચાર્ટ નીચે આપેલ છે. તે શું દર્શાવે છે ?

  • [AIPMT 2009]

આપેલા Pedigree chart એ મનુષ્યમાં હાજર અમુક લક્ષણો ની આનુવંશીકતા દર્શાવે છે તો આપેલ ચાર્ટ માટે સાચો જવાબ પસંદ કરો.

રંગઅંધતા માટે જનીન ..... પર રહેલ છે.

સાચી જોડ પસંદ કરો:

  • [NEET 2020]