સજીવમાં રંગસૂત્રોની લંબાઈ જેટલી વધુ, તેટલી જનીનિક ભિન્નતા વધુ હોય છે. આ ભિન્નતા નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે?

  • A
    મુક્ત વિશ્લેષણ
  • B
    સંલગ્નતા
  • C
    વ્યતિકરણ
  • D
    વિકૃતિ

Explore More

Similar Questions

લિંકેજ (સહલગ્નતા) સૌપ્રથમ કોના દ્વારા સૂચવવામાં આવ્યું હતું?

બે વિષમયુગ્મી પિતૃઓ વચ્ચે સંકરણ કરવામાં આવે છે. જો બે જનીન સ્થાન (loci) સહલગ્ન હોય,તો દ્વિ-સંકરણ માટે $F_{2}$ પેઢીમાં સ્વરૂપ પ્રકારોનું વિતરણ શું હશે?

Difficult
View Solution

જનીનિક નકશાના નિર્માણમાં કયો નકશા એકમ (સેન્ટિમોર્ગન) અપનાવવામાં આવે છે?

$Pisum \text{ } sativum$ માં લિંકેજ ગ્રુપની સંખ્યા કેટલી છે?

બે જનીનો '$a$' અને '$b$' $20\%$ પુનઃસંયોજન દર્શાવે છે. $++/++$ અને $ab/ab$ ના સંકરણથી મળતી દ્વિસંકરીત $F_1$ પેઢી $++/ab$ માં ઉત્પન્ન થતા જન્યુઓનું પ્રમાણ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo