સજીવના રંગસૂત્રોની લંબાઈ જેમ વધુ હોય તેમ જનીનીક ભિન્નતા વધુ જે તેમને શેમાંથી મળે?

  • A

    મુક્ત વિશ્લેષણ

  • B

    સંલગ્નતા

  • C

    વ્યતિકરણ

  • D

    વિકૃતિ

Similar Questions

$F_1$ સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?

સંલગ્નતાની વિરુદ્ધ કાર્ય કરતી ઘટના...... છે.

નીચેનામાંથી કોના પુનઃ સંયોજન જોઈ શકાય?

માદા ડ્રોસાફિલામાં સંકલિત જનીન અર્ધીકરણ દરમિયાન પુનઃસંયોજન પ્રદર્શિત કરે છે.પરંતુ આવું પુનઃસંયોજન નર ડ્રોસાફિલામાં શુક્રાણુના નિર્માણ દરમિયાન થતું નથી.

દ્વિકીય સજીવમાં વ્યતિકરણ શેને માટે જવાબદાર છે?

  • [AIPMT 1998]