નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. જેમાં બે જનીન જે $50\%$ પુનઃ સંયોજન આવર્તન દર્શાવે છે ?

  • [NEET 2013]
  • A

    જનીનો જુદા જુદા રંગસૂત્રો ઉપર આવેલા હશે.

  • B

    જનીન એકબીજાની ખૂબ જ નજદીક ગોઠવાયેલા હશે.

  • C

    જનીનો મુક્ત વહેંચણી દર્શાવે છે.

  • D

    જો જનીનો એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય તો તે પ્રત્યેક અર્ધીકરણમાં એક કરતાં વધારે વ્યતિકરણ દર્શાવે છે.

Similar Questions

........... એ એક જ રંગસૂત્રના જનીન જોડની પુન:સંયોજિત આવૃતિને જનીનો વચ્ચેનું અંતર માનીને રંગસૂત્રોમાં તેઓની સ્થિતિનો નકશો દર્શાવ્યો.

સજીવના રંગસૂત્રોની લંબાઈ જેમ વધુ હોય તેમ જનીનીક ભિન્નતા વધુ જે તેમને શેમાંથી મળે?

$F_1$ સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?

  • [NEET 2016]

વનસ્પતિમાં $14$ રંગસૂત્રોની જગ્યાએ $12$ રંગસૂત્રો સાથે જો મેન્ડલે લક્ષણોની $7$ જોડનો અભ્યાસ કર્યો હોત તો પછી....

સંલગ્નતાની વિરુદ્ધ કાર્ય કરતી ઘટના...... છે.