નીચેનામાંથી કયું વિધાન સાચું નથી. જેમાં બે જનીન જે $50\%$ પુનઃ સંયોજન આવર્તન દર્શાવે છે ?

  • [NEET 2013]
  • A

    જનીનો જુદા જુદા રંગસૂત્રો ઉપર આવેલા હશે.

  • B

    જનીન એકબીજાની ખૂબ જ નજદીક ગોઠવાયેલા હશે.

  • C

    જનીનો મુક્ત વહેંચણી દર્શાવે છે.

  • D

    જો જનીનો એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય તો તે પ્રત્યેક અર્ધીકરણમાં એક કરતાં વધારે વ્યતિકરણ દર્શાવે છે.

Similar Questions

રંગસુત્ર પર સ્થિત ચોક્કસ જનીનોનું સ્થાન જાણવા કઈ પધ્ધતિનો ઉપયોગ કરી શકાય?

નીચેનામાંથી કોના પુનઃ સંયોજન જોઈ શકાય?

જો દ્વિસંકરણના $F_2$ માં ફક્ત પિતૃસંયોજન હોય તો પછી મેન્ડલ ..... શોધી શક્યો હોત.

સફેદ આંખવાળી માદા અને લાલ આંખવાળો નર ડ્રોસાફિલા વચ્ચેનું સંકરણ, લાલ આંખ વાળી માદા અને સફેદ આંખવાળો નર આપે છે. ક્યારેક સંકરણ સફેદ આંખ વાળી માદા અને લાલ આંખોવાળો નર આપે છે. આ....ની લીધે છે.

........... એ એક જ રંગસૂત્રના જનીન જોડની પુન:સંયોજિત આવૃતિને જનીનો વચ્ચેનું અંતર માનીને રંગસૂત્રોમાં તેઓની સ્થિતિનો નકશો દર્શાવ્યો.