સિધ્ધાંત જ્યાં $X$ - રંગસૂત્રોની સંખ્યા અને દૈહિક રંગસૂત્રોના સંપૂર્ણ સમૂહની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર લિંગ નિશ્વયન કરે છે તેને .... કહેવામાં આવે છે.
લિંગ નિશ્વયનનો રંગસૂત્ર સિધ્ધાંત
લિંગ નિશ્વયનનો જનીનિક સંતુલન સિધ્ધાંત
લિંગ નિશ્વયનની અંતઃસ્ત્રાવી સંતુલન
પર્યાવરણીય લિંગનિશ્વયન
આપણા સમાજમાં સ્ત્રીને સામાન્ય રીતે નર બાળકને જન્મ ન આપવા માટે દોષી ગણાય છે. તમને તે યોગ્ય લાગે છે ? સૂચવો.
સમજન્યુક નર કોની લાક્ષણીકતા છે?
મોટી સંખ્યામાં કિટકમાં લિંગ નિશ્ચયનની સમસ્યા હલ કરતી વખતે જોવાં મળ્યું કે
એક સ્ત્રી $X$ -સંલગ્ન સ્થિતિ તેના કોઈ એક $X$ રંગસૂત્ર ધરાવે છે. આ રંગસૂત્ર આના દ્વારા વારસામાં મેળવાય છે.
મધપુડામાં કામદાર તરીકે કાર્ય કરતી માદા વંધ્ય માખીમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?