સિધ્ધાંત જ્યાં $X$ - રંગસૂત્રોની સંખ્યા અને દૈહિક રંગસૂત્રોના સંપૂર્ણ સમૂહની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર લિંગ નિશ્વયન કરે છે તેને .... કહેવામાં આવે છે.

  • A

    લિંગ નિશ્વયનનો રંગસૂત્ર સિધ્ધાંત

  • B

    લિંગ નિશ્વયનનો જનીનિક સંતુલન સિધ્ધાંત

  • C

    લિંગ નિશ્વયનની અંતઃસ્ત્રાવી સંતુલન

  • D

    પર્યાવરણીય લિંગનિશ્વયન

Similar Questions

આપણા સમાજમાં સ્ત્રીને સામાન્ય રીતે નર બાળકને જન્મ ન આપવા માટે દોષી ગણાય છે. તમને તે યોગ્ય લાગે છે ? સૂચવો.

સમજન્યુક નર કોની લાક્ષણીકતા છે?

મોટી સંખ્યામાં કિટકમાં લિંગ નિશ્ચયનની સમસ્યા હલ કરતી વખતે જોવાં મળ્યું કે

એક સ્ત્રી $X$ -સંલગ્ન સ્થિતિ તેના કોઈ એક $X$ રંગસૂત્ર ધરાવે છે. આ રંગસૂત્ર આના દ્વારા વારસામાં મેળવાય છે.

  • [NEET 2018]

મધપુડામાં કામદાર તરીકે કાર્ય કરતી માદા વંધ્ય માખીમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?