સિધ્ધાંત જ્યાં $X$ - રંગસૂત્રોની સંખ્યા અને દૈહિક રંગસૂત્રોના સંપૂર્ણ સમૂહની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર લિંગ નિશ્વયન કરે છે તેને .... કહેવામાં આવે છે.
લિંગ નિશ્વયનનો રંગસૂત્ર સિધ્ધાંત
લિંગ નિશ્વયનનો જનીનિક સંતુલન સિધ્ધાંત
લિંગ નિશ્વયનની અંતઃસ્ત્રાવી સંતુલન
પર્યાવરણીય લિંગનિશ્વયન
એક દંપતીના ત્રણ બાળકોમાં ત્રણ પુત્રી હોવાની સંભાવના કેટલી?
મનુષ્યમાં લિંગ નિશ્વયન ...... દ્વારા થાય છે.
નીચેનામાંથી કયાં સજીવો બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરે છે?
એકકીય–દ્વિકીય પ્રક્રિયા દ્વારા લિંગનિશ્ચયન કરતું પ્રાણી છે.
નીચેનામાંથી કયાં સજીવમાં મનુષ્યને સમકક્ષ જ લીંગ નીશ્વયન જોવા મળે છે.