$XXY$ જનીન બંધારણ ધરાવતી ડ્રૉસોફીલા માદા માખી હોય છે પરંતુ માણસ આવું જનીન બંધારણ ધરાવતો અસામાન્ય પુરુષ હોય છે. તે દર્શાવે છે કે... .
$Y$ રંગસૂત્ર એ ડોસોફીલામાં લિંગ નિશ્ચયન માટે આવશ્યક છે.
$Y$ રંગસૂત્ર એ ડોસોફીલામાં માદા નક્કી કરે છે.
$Y$ રંગસૂત્ર એ નર નક્કી કરનાર ઘટક છે.
$Y$ રંગસૂત્રનો ડોસોફીલા અને માણસમાં લિંગનિશ્ચયનમાં કોઈ ફાળો હોતો નથી.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (લિંગનિશ્ચયનની ક્રિયાવિધિ) |
કોલમ - $II$ (ઉદાહરણ) |
$P$ $XO$ - પ્રકાર | $I$ તીતીઘોડો |
$Q$ એેકકીય-દ્વિકીય પ્રક્રિયા | $II$ ડ્રોસોફિલા |
$R$ $XY$ પ્રકાર | $III$ મધમાખી |
એક દંપતિને ત્રણ પુત્રીઓ છે, તો પુત્ર આવવાની સંભાવના કેટલી હશે?
જનનકોષોમાં કેવા રંગસૂત્રો હોય છે ?
અસંગત દૂર કરો.
યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(P)$ $(X+ O)$ | $(i)$ ડ્રોસોફિલામાં જનીનીક બંધારણ |
$(Q)$ $(XX+XY)$ | $(ii)$ તીતીઘોડામાં જનીનીક બંધારણ |
$(R)$ $(ZZ+ZW)$ |
$(iii)$ પક્ષીઓનું લીંગનીશ્ચયન |
$(S)$ $(AA +XX)$ | $(iv)$ માનવમાં લીંગ નીશ્ચયન |