$XXY$ જનીન બંધારણ ધરાવતી ડ્રૉસોફીલા માદા માખી હોય છે પરંતુ માણસ આવું જનીન બંધારણ ધરાવતો અસામાન્ય પુરુષ હોય છે. તે દર્શાવે છે કે... .
$Y$ રંગસૂત્ર એ ડોસોફીલામાં લિંગ નિશ્ચયન માટે આવશ્યક છે.
$Y$ રંગસૂત્ર એ ડોસોફીલામાં માદા નક્કી કરે છે.
$Y$ રંગસૂત્ર એ નર નક્કી કરનાર ઘટક છે.
$Y$ રંગસૂત્રનો ડોસોફીલા અને માણસમાં લિંગનિશ્ચયનમાં કોઈ ફાળો હોતો નથી.
મનુષ્યમાં સંતતિનું લિંગ કઈ રીતે જાણવામાં આવે છે?
$(a)$ મનુષ્યમાં નર વિષમયુગ્મી અને માદા સમયુગ્મી છે, સમજાવો. નર સમયુગ્મી અને માદા વિષમયુગ્મી હોય તેવાં ઉદાહરણ આપો.
$(b)$ બાળકનાં લિંગ નિશ્ચયન માટે કોણ જવાબદાર છે ? લિંગ નિશ્ચયનમાં તાપમાનનો ફાળો દર્શાવો.
એક કુટુંબ પાંચ છોકરી અને એકપણ છોકરો ધરાવતું નથી, તો છઠ્ઠા બાળકમાં છોકરાની થવાની શક્યતા કેટલી છે?
નર $\rightarrow$ $n$ અને માદા $\rightarrow$ $2n$ હોય તેવી સંરચના નીચેના કોનામાં હોય છે?
એક દંપતીના ત્રણ બાળકોમાં ત્રણ પુત્રી હોવાની સંભાવના કેટલી?