ડ્રોસાફિલામાં નર વિભેદન ...... દ્વારા નિયંત્રિત થાય છે.
$Y$ - રંગસૂત્રની સંખ્યા
$X$ - રંગસૂત્રની સંખ્યા
દૈહિક રંગસૂત્રોનો સમૂહ અને $X$ - રંગસૂત્રોની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર
દૈહિક રંગસૂત્રોનો સમૂહ
એક દંપતીને ચાર પુત્રોની શકયતા કેટલી?
આલ્બીનો પિતા ધરાવતી સ્ત્રી આલ્બીનો પુરુષ સાથે લગ્ન કરે છે. તેની સંતતિમાં પ્રમાણ શું હશે?
મેન્ડેલએ પસંદ કરેલા સાત લક્ષણોની ગોઠવણ ચાર રંગસૂત્રો પર કેવી છે?
પ્રબળતા એ છે કે, જેમાં.......
કયાં વૈજ્ઞાનિકોએ જોયું કે રંગસૂત્રોનો વ્યવહાર પણ જનીનો જેવો છે.