ડ્રોસાફિલામાં નર વિભેદન ...... દ્વારા નિયંત્રિત થાય છે.
$Y$ - રંગસૂત્રની સંખ્યા
$X$ - રંગસૂત્રની સંખ્યા
દૈહિક રંગસૂત્રોનો સમૂહ અને $X$ - રંગસૂત્રોની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર
દૈહિક રંગસૂત્રોનો સમૂહ
કેટલાંક વિકૃતિઓ રંગસૂત્રના એક જ સ્થાને જોવા મળે છે. તે .......... ઉત્પન્ન કરે છે.
વિષમયુગ્મી ઊંચા તથા જાંબલી પુષ્પો ધરાવતા વટાણાના છોડનું સ્વફલન કરાવી $512$ બીજ ભેગા કરવામાં આવ્યા. તો કેટલાં બીજમાં બંને લક્ષણો વિષમયુગ્મી હશે?
બે વનસ્પતિઓ વચ્ચે સંકરણ કર્યા પછી, તેમાં નર સંતતિ વંધ્ય હોય છે. આ ઘટના માતા તરફથી વારસામાં મળેલી જોવા મળે છે અને તેનું કારણ કેટલાંક જનીન . .. માં હોય છે.
હીમોફીલીયા $- A,$ હીમોફીલીયા $- B,$ અને હીમોફીલીયા $- C$માં અનુક્રમે રૂધિર ગંઠાવવાનાં કયા કારકો બનતા નથી?
સામાન્ય લીલી નર મકાઈને રંગહીન માદા સાથે સંકરણ કરવામાં આવે છે. તેની સંતતિ આલ્બીનો (રંગહીન) હોય છે. કારણ કે