ડ્રોસાફિલામાં નર વિભેદન ...... દ્વારા નિયંત્રિત થાય છે.

  • A

    $Y$ - રંગસૂત્રની સંખ્યા

  • B

    $X$ - રંગસૂત્રની સંખ્યા

  • C

    દૈહિક રંગસૂત્રોનો સમૂહ અને $X$ - રંગસૂત્રોની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર

  • D

    દૈહિક રંગસૂત્રોનો સમૂહ

Similar Questions

એક દંપતીને ચાર પુત્રોની શકયતા કેટલી?

આલ્બીનો પિતા ધરાવતી સ્ત્રી આલ્બીનો પુરુષ સાથે લગ્ન કરે છે. તેની સંતતિમાં પ્રમાણ શું હશે?

  • [AIPMT 1994]

મેન્ડેલએ પસંદ કરેલા સાત લક્ષણોની ગોઠવણ ચાર રંગસૂત્રો પર કેવી છે?

પ્રબળતા એ છે કે, જેમાં.......

કયાં વૈજ્ઞાનિકોએ જોયું કે રંગસૂત્રોનો વ્યવહાર પણ જનીનો જેવો છે.