માણસની $ X$ - રંગસૂત્ર પર રહેલ પ્રચ્છન્ન જનીન હંમેશાં..... હોય છે.

  • A

    માદામાં અભિવ્યક્ત થાય છે.

  • B

    ઘાતક

  • C

    ઉપઘાતક

  • D

    નરમાં અભિવ્યક્ત થાય છે.

Similar Questions

કયાં રોગની લાક્ષણીકતામાં માનસીક નબળાઈ આવી શકે?

નીચેનામાંથી કઈ ખામી દૈહિક રંગસુત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી છે?

રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.

  • [AIPMT 1999]

$Mr.$ સ્ટીવન હીમોફિલિયા અને સિસ્ટીક ફાઈબ્રોસીસ પીડાય છે. તેમના પિતા સિસ્ટીક ફાઈબ્રોસિસ માટે વિષમયુગ્મી હતાં. સ્ટીવનના શુક્રકોષોમાં પ્રચ્છન્ન $X -$ સંલગ્નતા તથા દૈહિક રંગસૂત્રીય અલીલ હોવાની સંભાવના કેટલી છે?

હિમોફીલીયા માટે ખોટું વિધાન પસંદ કરો.