માણસની $ X$ - રંગસૂત્ર પર રહેલ પ્રચ્છન્ન જનીન હંમેશાં..... હોય છે.
માદામાં અભિવ્યક્ત થાય છે.
ઘાતક
ઉપઘાતક
નરમાં અભિવ્યક્ત થાય છે.
કયાં રોગની લાક્ષણીકતામાં માનસીક નબળાઈ આવી શકે?
નીચેનામાંથી કઈ ખામી દૈહિક રંગસુત્ર સંલગ્ન પ્રચ્છન્ન ખામી છે?
રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.
$Mr.$ સ્ટીવન હીમોફિલિયા અને સિસ્ટીક ફાઈબ્રોસીસ પીડાય છે. તેમના પિતા સિસ્ટીક ફાઈબ્રોસિસ માટે વિષમયુગ્મી હતાં. સ્ટીવનના શુક્રકોષોમાં પ્રચ્છન્ન $X -$ સંલગ્નતા તથા દૈહિક રંગસૂત્રીય અલીલ હોવાની સંભાવના કેટલી છે?
હિમોફીલીયા માટે ખોટું વિધાન પસંદ કરો.