માદા ડ્રોસાફિલામાં સંકલિત જનીન અર્ધીકરણ દરમિયાન પુનઃસંયોજન પ્રદર્શિત કરે છે.પરંતુ આવું પુનઃસંયોજન નર ડ્રોસાફિલામાં શુક્રાણુના નિર્માણ દરમિયાન થતું નથી.
નર ડ્રોસાફિલા વંધ્ય છે.
નર ડ્રોસાફિલા એ અસંયોગીજનન નર છે.
નર ડ્રોસાફિલામાં વ્યતિકરણ થતું નથી.
નર ડ્રોસાફિલા એકકીય છે.
જો જનીન $a$ અને $c$ વચ્ચેની પુન:સંયોજન આવૃત્તિ $5 \%$ છે, $b$ અને $c$ વચ્ચે $15\%$, $b$ અને $d$ વચ્ચે $9\%$, $a$ અને $b$ વચ્ચે $20\%$, $c$ અને $d$ વચ્ચે $24 \%$ અને $a$ અને $d$ વચ્ચે $29 \%$ છે. તો સુરેખ રંગસૂત્ર પર જનીનનો ક્રમ કયો હશે ? .
જ્યારે જનીનોનું જૂથ સંલગ્નતા વર્તન દર્શાવે છે તે …… ,
નીચેનો પ્રયોગ મોર્ગન દ્વારા કરવામાં આવેલ દ્વિસંકરણનુું પરિણામ છે. $P , Q , R$ અને $S$ નું પ્રમાણ ઓળખો.
$\quad\quad P \quad\quad Q \quad\quad R\quad\quad S$
માનવમાં $22$ જોડ દૈહીક રંગસુત્રને અનુલક્ષીને સંલગ્ન સમુહની સંખ્યા કેટલી હશે?
વનસ્પતિમાં $14$ રંગસૂત્રોની જગ્યાએ $12$ રંગસૂત્રો સાથે જો મેન્ડલે લક્ષણોની $7$ જોડનો અભ્યાસ કર્યો હોત તો પછી....