માદા ડ્રોસાફિલામાં સંકલિત જનીન અર્ધીકરણ દરમિયાન પુનઃસંયોજન પ્રદર્શિત કરે છે.પરંતુ આવું પુનઃસંયોજન નર ડ્રોસાફિલામાં શુક્રાણુના નિર્માણ દરમિયાન થતું નથી.
નર ડ્રોસાફિલા વંધ્ય છે.
નર ડ્રોસાફિલા એ અસંયોગીજનન નર છે.
નર ડ્રોસાફિલામાં વ્યતિકરણ થતું નથી.
નર ડ્રોસાફિલા એકકીય છે.
માનવમાં $22$ જોડ દૈહીક રંગસુત્રને અનુલક્ષીને સંલગ્ન સમુહની સંખ્યા કેટલી હશે?
બે સમયુગ્મી સદસ્યો વચ્ચે સંકરણ કરાવવામાં આવે તે, જેમાં સામાન્ય પ્રકાર $(a, b)$ અને અન્ય વન્ય પ્રકાર $(+, +)$ ધરાવે છે. આ પ્રકારના સંકરણમાં $1000$ માંથી $700$ સભ્યો પિતૃ પ્રકારનાં છે, તો $a$ અને $b$ વચ્ચેનું અંતર ......
ફળમાખી ડ્રોસોફિલામાં જનીન $A$ અને $B$ માં મુક્ત વિશ્લેષણના અભાવનું કારણ ..... છે.
જો જનીન $a$ અને $c$ વચ્ચેની પુન:સંયોજન આવૃત્તિ $5 \%$ છે, $b$ અને $c$ વચ્ચે $15\%$, $b$ અને $d$ વચ્ચે $9\%$, $a$ અને $b$ વચ્ચે $20\%$, $c$ અને $d$ વચ્ચે $24 \%$ અને $a$ અને $d$ વચ્ચે $29 \%$ છે. તો સુરેખ રંગસૂત્ર પર જનીનનો ક્રમ કયો હશે ? .
દ્વિસંકરિતની સંતતિમાં પિતૃ લક્ષણોમાં સંયોજનોનું સંગઠન એ બિનપિતૃ સંયોજનો માટે અધિક છે. આ....ના લીધે છે તેવું કહેવાય.