ફળમાખી ડ્રોસોફિલામાં જનીન $A$ અને $B$ માં મુક્ત વિશ્લેષણના અભાવનું કારણ ..... છે.
વ્યતિકરણ
વિયોજન
પુનઃસંયોજન
સંલગ્નતા
નીચેનો પ્રયોગ મોર્ગન દ્વારા કરવામાં આવેલ દ્વિસંકરણનુું પરિણામ છે. $P , Q , R$ અને $S$ નું પ્રમાણ ઓળખો.
$\quad\quad P \quad\quad Q \quad\quad R\quad\quad S$
નીચેનામાંથી શું મુક્ત વહેંચણીને અનુસરતું નથી ? .
ડ્રોસાફિલામાં સંલગ્નતા.... દ્વારા શોધાયી હતી.
દ્વિસંકરણ પ્રયોગના સંદર્ભમાં નીચે આપેલાં વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો.
પુન:સંયોજન એટલે શું ? પુનઃસંયોજનનો ઉપયોગ જનીનિક એન્જિનિયરિંગની કઈ રીતે થાય છે ? સમજાવો.