ફળમાખી ડ્રોસોફિલામાં જનીન $A$ અને $B$  માં મુક્ત વિશ્લેષણના અભાવનું કારણ ..... છે.

  • A

    વ્યતિકરણ

  • B

    વિયોજન

  • C

    પુનઃસંયોજન

  • D

    સંલગ્નતા

Similar Questions

નીચેનો પ્રયોગ મોર્ગન દ્વારા કરવામાં આવેલ દ્વિસંકરણનુું પરિણામ છે. $P , Q , R$ અને $S$ નું પ્રમાણ ઓળખો.

$\quad\quad P \quad\quad  Q \quad\quad R\quad\quad S$ 

નીચેનામાંથી શું મુક્ત વહેંચણીને અનુસરતું નથી ? .

  • [AIPMT 2001]

ડ્રોસાફિલામાં સંલગ્નતા.... દ્વારા શોધાયી હતી.

દ્વિસંકરણ પ્રયોગના સંદર્ભમાં નીચે આપેલાં વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો.

  • [AIPMT 2010]

પુન:સંયોજન એટલે શું ? પુનઃસંયોજનનો ઉપયોગ જનીનિક એન્જિનિયરિંગની કઈ રીતે થાય છે ? સમજાવો.