બે સમયુગ્મી સદસ્યો વચ્ચે સંકરણ કરાવવામાં આવે તે, જેમાં સામાન્ય પ્રકાર $(a, b)$ અને અન્ય વન્ય પ્રકાર $(+, +)$ ધરાવે છે. આ પ્રકારના સંકરણમાં $1000$ માંથી $700$ સભ્યો પિતૃ પ્રકારનાં છે, તો $a$ અને $b$ વચ્ચેનું અંતર ......
$70$ મેપ યુનિટ
$35$ મેપ યુનિટ
$30$ મેપ યુનિટ
$15$ મેપ યુનિટ
સંલગ્નતા પ્રથમ ..... દ્વારા અભ્યાસ કરવામા આવી હતી.
લિંકેઝ (સંલગ્નતા) શબ્દ કોણે આપ્યો હતો?
રંગસૂત્ર પર જનીનોના ભૌતિક સંગઠન માટે મોર્ગને શબ્દ............... સૂચવ્યો અને અપૈતૃક જનીન સંયોજનના ઉદ્ભવ માટે.................શબ્દ દર્શાવ્યો.
મોર્ગને પીળાં દેહવાળી, સફેદ આંખ ધરાવતી માદાને કથ્થઈ દેહ, લાલ આંખવાળી નર ડ્રોસોફિલા સાથે ફલિત કરી અને તેમની $F_{1}$ સંતતિનું સ્વફલન કરાવતા તેને શું જોવા મળ્યું?
$(a)$ $F_{2}$ ગુણોત્તર $9:3:3:1$
$(b)$ બંને જનીનો એકબીજાથી મુક્ત રીતે વિશ્લેષણ
$(c)$ $F_{2}$ પેઢીમાં પુનઃસંયોજન પ્રકાર નથી મળતા
$(d)$ બંને જનીનો એકબીજાથી મુક્ત રીતે વિશ્લેષણ પામે છે.
માત્ર જનીન B અને A ની વ્યતિકરણ માત્રા $5\%$ છે. જ્યારે A અને C ની જનીનની વ્યતિકરણ માત્રા $15\%$ છે તો રંગસૂત્ર પર આ જનીનો ની શક્ય શ્રેણી ......છે.