કોના વચ્ચે સંકરણ કરાવતા $F_1$ પેઢીનું જનીન બંધારણ જાણી શકાય.
$F _{1} \times F _{1}$
$F _{1}$ અને પ્રચ્છન્નયુગ્મજનીન
$F _{1}$ અને પ્રભાવી યુગ્મ જનીન
$P_{1} \times F_{1}$
નીચેના પીકી ક્યું મેન્ડલના પ્રભુતાના નિયમને આધારે સમજાવી શકાય છે?
$A$. એક કારકોની જોડ પૈકી એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે.
$B$. એલેલ્સ કોઈ અભિવ્યક્તિ દર્થાવતતા નથી અને $F2$ પેઢીમાં બંને લક્ષણો દેખાય છે.
$C$. સામાન્ય દ્રીકીય વનસ્પતિઓમાં કારકો જોડમાં હોય છે.
$D$. લક્ષણોનું નિયંત્રણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે.
$E$. એક સંકરણાના પ્રયોગમાં ફક્ત એક જ પિતૃ લક્ષણ અભિવ્યક્ત થાય છે.
નીયે આપેલા વિકલ્પોમાંધી સાચો જવાબ પસંદ કરો.
કસોટી સંકરણ વનસ્પતિમાં શું જાણવા માટે ઉપયોગી છે ?
મનુષ્યમાં જમણેરી એ ડાબેરી પર પ્રભાવી છે. ડાબેરી બંને પિતૃઓમાં બાળકો માટે શું અપેક્ષિત હોઈ શકે?
જો વિષમયુગ્મી ઊંચા છોડનું સંકરણ સમયુગ્મી નીચા છોડ સાથે કરવામાં આવે તો સંતિતમાં વામનતાની ટકાવારી શું હશે?
મેન્ડલે એક સંકરણના પ્રયોગ પરથી કેટલાક તારણોને કાઢ્યા, તો નીચેનામાંથી કયું સત્ય નથી.