મેન્ડેલનાં કાર્યોને તેના સમયમાં શા માટે સ્વીકૃતિ ન મળી?

  • A
    જૈવિક ઘટનાઓનાં પૃથ્થકરણમાં વપરાયેલ ગાણિતિક અભિગમને કારણે.
  • B
    મેન્ડેલ કારકો (factors) ના અસ્તિત્વ માટે કોઈ ભૌતિક પુરાવા આપી શક્યા નહોતા.
  • C
    તેઓ એ સમજાવી શક્યા નહોતા કે એલેલ (alleles),જે એકબીજા સાથે મિશ્રિત થતા નથી,તે શેના બનેલા છે.
  • D
    આપેલ તમામ.

Explore More

Similar Questions

એક વ્યક્તિએ કેટલાક લક્ષણો/ગુણધર્મોના આનુવંશિકતાના અભ્યાસ માટે સંકરણ (crosses) કરવાના છે. સજીવોની પસંદગી માટેના માપદંડો શું હોવા જોઈએ?

પ્રભાવી સ્વરૂપ દર્શાવતી વનસ્પતિનો જનીનપ્રકાર નક્કી કરવા માટે કરવામાં આવતા સંકરણને શું કહે છે?

એક જ લક્ષણને દર્શાવતા જનીનોના વિવિધ સ્વરૂપોને .... કહે છે.

જનીનશાસ્ત્રીઓ માટે વર્ષ $1900 \, AD$ એ ..... ને લીધે ખૂબ જ મહત્વનું છે.

કયા વૈજ્ઞાનિકે મેન્ડેલિયન કારકોને જનીન (genes) તરીકે ઓળખાવ્યા?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo