મેન્ડેલનાં કાર્યોને તેના સમયમાં શા માટે સ્વીકૃતી ન મળી?
મેન્ડેલનાં જૈવ ઘટનાનાં પૃથ્થકરણમાં વપરાયેલ ગણીત આધારીત અભીગમનાં આધારે.
મેન્ડેલ પોતાનાં કારકોનું ભૌતિક પ્રમાણ ન આપી શક્યા.
એલેલ જે એકબીજા સાથે મિશ્રીત નથી તે શેના બનેલા છે તે સમજાવી શકાયા ન હતા.
આપેલા તમામ
થોમસ મોર્ગને આનુવંશિકતાના રંગસૂત્રીય સિદ્ધાંત વિશે શી માહિતી આપી ?
સટન અને બોવરીએ આનુવંશીકતાને કોના આધારે સમજાવી?
જનીનોનાં જુદા પડવાની ક્રિયા ક્યાં તબકકામાં થાય છે.
કઈ લાક્ષણીકતા.મેન્ડેલે આપેલા મુકત વિશ્લેષણનાં નિયમનું સમર્થન કરતી નથી?
વ્યાખ્યા / સમજૂતી આપો :
$1.$ સંલગ્ન જનીનો
$2.$ જનીનસ્થાન