મેન્ડેલનાં કાર્યોને તેના સમયમાં શા માટે સ્વીકૃતી ન મળી?

  • A

    મેન્ડેલનાં જૈવ ઘટનાનાં પૃથ્થકરણમાં વપરાયેલ ગણીત આધારીત અભીગમનાં આધારે.

  • B

    મેન્ડેલ પોતાનાં કારકોનું ભૌતિક પ્રમાણ ન આપી શક્યા.

  • C

    એલેલ જે એકબીજા સાથે મિશ્રીત નથી તે શેના બનેલા છે તે સમજાવી શકાયા ન હતા.

  • D

    આપેલા તમામ

Similar Questions

થોમસ મોર્ગને આનુવંશિકતાના રંગસૂત્રીય સિદ્ધાંત વિશે શી માહિતી આપી ? 

સટન અને બોવરીએ આનુવંશીકતાને કોના આધારે સમજાવી?

જનીનોનાં જુદા પડવાની ક્રિયા ક્યાં તબકકામાં થાય છે. 

કઈ લાક્ષણીકતા.મેન્ડેલે આપેલા મુકત વિશ્લેષણનાં નિયમનું સમર્થન કરતી નથી?

વ્યાખ્યા / સમજૂતી આપો :

$1.$ સંલગ્ન જનીનો

$2.$ જનીનસ્થાન