નીચેનામાંથી કયું ગેસ્ટુલેશન માટે સાચું નથી ?

  • A

    આંધાત્રનું નિર્માણ થાય છે.

  • B

    બધાં જનન અધિચ્છદનું નિર્માણ થાય છે.

  • C

    બાહ્યાકાર હલનચલન થાય છે.

  • D

    ગર્ભકોષ્ઠ અને આંત્રકોષ્ઠગુહા નાશ પામે છે.

Similar Questions

સરટોલી કોષો......... પીટયુટરી અંતસ્ત્રાવથી નિયંત્રીત હોય છે.

ગર્ભસ્થાપન ગર્ભાશયના કયાં સ્તરમાં થાય છે ?

જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.

શુકવાહિની અને શુકોત્પાદક નલિકાનાં જોડાણથી બનતી નલિકા કઈ ?

માનવ માદા દ્વારા ભ્રૂણ બહાર ધકેલવાની ક્રિયા શેનાં દ્વારા પ્રેરાય છે ?