માનવ માદા દ્વારા ભ્રૂણ બહાર ધકેલવાની ક્રિયા શેનાં દ્વારા પ્રેરાય છે ?

  • A

    સ્તનગ્રંથિનું વિભેદન

  • B

    ઉલ્વ પ્રવાહીનું દબાણ

  • C

    પિટ્યુટરીમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ

  • D

    સંપૂર્ણ વિકસિતગર્ભ અને જરાયુ

Similar Questions

જરાયુનાં નિર્માણમાં કોણ ભાગ ભજવે છે ? 

જો નર સસલાનું શુક્રપિંડ ઉદરગુહામાંથી શુક્રપિંડ કોથળીમાં સ્થળાંતરણ ન પામે તો, .......

અંશભંજી વિખંડન માં વિભાજન કેવું હોય છે ?

માસિકચક્રનાં કયા દિવસે અંડકોષ મુક્ત થાય છે ?

ફલન એ શેનું જોડાણ છે ?