શુક્રવાહિની અને શુક્રોત્પાદક નલિકાઓનાં જોડાણથી બનતી નલિકા કઇ છે ?

  • A

    યુરેથ્રા (મૂત્રમાર્ગ)

  • B

    સંવહની કંચુક (ટ્યુનિકા વાસ્ક્યુલોસા)

  • C

    સ્ખલન નલિકા

  • D

    શુક્રવાહિની 

Similar Questions

સસ્તનમાં અંડકોષ ક્યા ફલિત થાય છે ?

....... નો સ્ત્રાવ શિશ્નના ઉંજણમાં મદદ કરે છે.

જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.

કઈ સહાયક પ્રજનનગ્રંથિ ફક્ત સસ્તનનાં નરમાં જ આવેલી હોય છે ?

શુક્રકોષનાં કયા ભાગમાં કણાભસૂત્ર જોવા મળે છે ?