અધિવૃષણનલિકા હાજર ન હોય તો શું થશે ?
શુક્રકોષનું જીવન ચક્ર ઘટશે
ઝડપી માર્ગ ઓળંગે
ક્રિયાત્મક પરિપક્વતા ઝડપી બનશે
શુક્રકોષો ફલન માટે અસક્ષમ બનશે
ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?
લ્યુટીન કોષ શેમાં જોવામળે છે ?
વિખંડનનાં પરિણામે કોષ બને છે, જેને શું કહેવાય છે ?
જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિકાઓ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ……... માંથી વહન પામશે નહીં.
શુક્રપિંડને ખંડીકાઓમાં વિભાજીત કોણ કરે છે ?