જો નર સસલાનું શુક્રપિંડ ઉદરગુહામાંથી શુક્રપિંડ કોથળીમાં સ્થળાંતરણ ન પામે તો, .......
સસલું મૃત્યુ પામે
નર લક્ષણોની ગેરહાજરી
નર પ્રજનનંત્રનો વિકાસ થશે નહિ
શુક્રકોષો બનશે નહિ
નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?
કોનામાં સૌથી નાનાં શુક્રકોષ જોવા મળે છે ?
નવા નિર્માણ પામતા બાળકનું સરેરાશ વજન કેટલું હોય છે ?
સ્ટેમ સેલ જેમાંથી પેશીઓ અને અંગોનું નિર્માણ કરવા માટે ક્ષમતા ધરાવે છે તે ક્યાંથી ઉત્પન્ન થાય છે?
ઍક્ટોપિક સગર્ભાવસ્થા કઈ રીતે ઓળખાય છે?