પ્રસૂતિની પ્રક્રિયામાં નીચેનામાંથી શું બનતું નથી.

  • A

    ઓક્સિટોસિન પશ્વપિટ્યુટરી દ્વારા સ્ત્રાવ પામે છે.

  • B

    રિલેક્સિન અંતઃસ્ત્રાવ નિતંબગુહાને સાંકળી બનાવવામાં મદદ કરે છે.

  • C

    પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ અટકે છે.

  • D

    ભ્રૂણની સામાન્ય સ્થિતિ પશ્ચકપાલી અગ્રસ્થ હોય છે.

Similar Questions

નીચેનામાંથી કોને પ્રસૂતી અંતઃસ્ત્રાવ કહે છે ?

પ્રસૂતિ એટલે શું ? આ દરમિયાન ગર્ભાશયમાં થતા ફેરફાર વર્ણવો.

Parturition (પારસ્યુરીશન) એટલે શું ?

વૈજ્ઞાનિક કારણ આપો : ડોક્ટરો નવજાત શિશુને માતાનું દૂધ (સ્તનપાન) આપવાની સલાહ આપે છે. 

પ્રસૂતિ કોનાં દ્વારા પ્રેરાય છે ?