પ્રસૂતિની પ્રક્રિયામાં નીચેનામાંથી શું બનતું નથી.
ઓક્સિટોસિન પશ્વપિટ્યુટરી દ્વારા સ્ત્રાવ પામે છે.
રિલેક્સિન અંતઃસ્ત્રાવ નિતંબગુહાને સાંકળી બનાવવામાં મદદ કરે છે.
પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ અટકે છે.
ભ્રૂણની સામાન્ય સ્થિતિ પશ્ચકપાલી અગ્રસ્થ હોય છે.
નીચેનામાંથી કોને પ્રસૂતી અંતઃસ્ત્રાવ કહે છે ?
પ્રસૂતિ એટલે શું ? આ દરમિયાન ગર્ભાશયમાં થતા ફેરફાર વર્ણવો.
Parturition (પારસ્યુરીશન) એટલે શું ?
વૈજ્ઞાનિક કારણ આપો : ડોક્ટરો નવજાત શિશુને માતાનું દૂધ (સ્તનપાન) આપવાની સલાહ આપે છે.
પ્રસૂતિ કોનાં દ્વારા પ્રેરાય છે ?