વૈજ્ઞાનિક કારણ આપો : ડોક્ટરો નવજાત શિશુને માતાનું દૂધ (સ્તનપાન) આપવાની સલાહ આપે છે.
પ્રસૂતિ બાદ માદાની સ્તનગ્રંથિઓમાંથી દૂધ ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે. દૂધસ્રાવના શરૂઆતના દિવસોમાં સ્રવતું દૂધ નવસ્તન્ય તરીકે ઓળખાય છે. જે ઍન્ટિબોડી ધરાવે છે. બાળકના તંદુરસ્ત વિકાસ માટે જરૂરી છે. આથી ડૉક્ટરે પણ બાળકને સ્તનપાન કરાવવાની સલાહ આપે છે.
Parturition (પારસ્યુરીશન) એટલે શું ?
મનુષ્યમાં બાળકના જન્મ સમયે નીચેનામાંથી કયું અગત્યનું નથી ?
પ્રસૂતિ એટલે શું ? આ દરમિયાન ગર્ભાશયમાં થતા ફેરફાર વર્ણવો.
પ્રેરિત પ્રસૂતિ કરવા ડોકટર કોનું ઈન્જેકશન આપે છે ?
વૈજ્ઞાનિક કારણ આપો : જન્મસમય નજીક હોય ત્યારે બે રાસાયણિક સંકેતો સંકળાઈ સાચી (વાસ્તવિક) પ્રસૂતિપીડા ઉત્પન્ન કરે છે.