અંડપતન પછી, ગ્રાફિયન પુટિકા શું બનાવે છે ?
કોર્પસ લ્યુટીયમ
કોર્પસ આલ્બીક (સ્નાયુ સ્તર)
કોપર્સ એરેટેશિયા
કોર્પસ કેલોસમ (મહાસંયોજક પિંડ)
એકકીય અસંયોગીજનન કોને કહેવાય છે ?
માનવ - સ્ત્રીમાં સામાન્ય રીતે અંડકોષ પાત ઋતુચક્ર દરમિયાન થાય છે.
શુક્રોત્પાદક નલિકાનું જનન અધિચ્છદ અને સરટોલી કોષો એ કઈ અધિચ્છદીય પેશીથી બને છે ?
એક્રોઝોમ અને ન્યુક્લિયસ વચ્ચેનાં અવકાશને ...... કહે છે.
શુક્રપિંડને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવાની પધ્ધતિને...........કહે છે