શુક્રપિંડને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવાની પધ્ધતિને...........કહે છે

  • A

    ક્રિપ્ટોઓર્કિડીઝમ

  • B

    ઓર્કિડેકટોમી

  • C

    વેસોકટોમી

  • D

    ટયુબેકટોમી

Similar Questions

ઋતુસ્ત્રાવ શેની ઊણપને કારણે થાય છે?

  • [AIPMT 2012]

સ્ખલિત થતા શુક્રકોષોમાંથી સામાન્ય પ્રજનનક્ષમતા માટે ઓછામાં ઓછા ....... શુક્રકોષો સામાન્ય આકાર અને ક્દના હોવા જોઈએ તથા ઓછામાં ઓછા ...... શુક્રકોષો શકિતશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ.

માનવમાં જરાયુનાં પ્રકાર

ટ્રોફોબ્લાસ્ટ શેનાં નિર્માણમાં ભાગ નથી લેતું.

એન્ટ્રમ પ્રવાહીથી ભરાય છે જે શેમાં જોવા મળે છે ?