શુક્રોત્પાદક નલિકાનું જનન અધિચ્છદ અને સરટોલી કોષો એ કઈ અધિચ્છદીય પેશીથી બને છે ?
લાદીસમ, સ્તંભાકાર
ધનાકાર, પક્ષ્મલ
સ્તંભાકાર, લાદીસમ
ધનાકાર, સ્તંભાકાર
કોર્પસ લ્યુટિયમ દ્વારા શેનો સ્ત્રાવ થાય છે?,
માનવ માદા દ્વારા ભ્રૂણ બહાર ધકેલવાની ક્રિયા શેનાં દ્વારા પ્રેરાય છે ?
માનવમાં ઇન્ગવાઇનલ કેનાલનું કાર્ય કર્યું ?
મનુષ્યમાં શુક્રાણુનો કયો ભાગ અંડકોષમાં પ્રવેશે છે ?
શુક્રકોષનું ક્રિયાત્મક પરિપક્વન ક્યાં થાય છે ?