માદામાં અંડવાહિનીના નિકટવર્તી વિસ્તરણ પામેલા ભાગને શું કહે છે ?
ગર્ભાશય
અંડવાહિની
અંડવાહિની નિવાપ
વેસ્ટીબ્યુલ
નીચેનામાંથી કઈ જોડી સાચી છે ?
શુક્રપિંડને ખંડીકાઓમાં વિભાજીત કોણ કરે છે ?
શુક્રકોષનો એક્રોઝોમ (શુક્રાગ્ર) શાના બનેલા હોય છે ?
આંત્રકોષ્ઠન એ કેવી પ્રક્રિયા છે ?
દરેક સમાગમ વખતે થતા વિર્યત્યાગમાં લગભગ ...... શુક્રકોષનો ત્યાગ થાય છે.