કાઉપર ગ્રંથિ (બલ્બો યુરેથ્રલ ગ્રંથી) દૂર કરવામાં આવે તો નીચેનામાંથી કોણ અસર પામે છે ?
જાતિ આકર્ષણ
ફલન
શિશ્ન કઠિનત્વ
મૈથુન
પ્રથમ ઋતુસ્ત્રાવને ........ કહે છે, માનવમાં ઋતુચક $50$ વર્ષની ઉમરની આસપાસ બંધ થાય છે જેને ......... કહે છે.
માનવ અંડકનું વિભાજન..... છે.
માનવમાં કયા પ્રકારના જરાયુ જોવા મળે છે ?
અંડકોષમાં સંગ્રહિત ખોરાક ક્યાં જોવા મળે છે ?
ટેસ્ટોસ્ટેરોન.... દ્વારા ઉત્પન્ન થાય છે.