કાઉપર ગ્રંથિ (બલ્બો યુરેથ્રલ ગ્રંથી) દૂર કરવામાં આવે તો નીચેનામાંથી કોણ અસર પામે છે ?

  • A

    જાતિ આકર્ષણ

  • B

    ફલન

  • C

    શિશ્ન કઠિનત્વ

  • D

    મૈથુન

Similar Questions

પ્રથમ ઋતુસ્ત્રાવને ........ કહે છે, માનવમાં ઋતુચક $50$ વર્ષની ઉમરની આસપાસ બંધ થાય છે જેને ......... કહે છે.

માનવ અંડકનું વિભાજન..... છે.

માનવમાં કયા પ્રકારના જરાયુ જોવા મળે છે ?

અંડકોષમાં સંગ્રહિત ખોરાક ક્યાં જોવા મળે છે ?

ટેસ્ટોસ્ટેરોન.... દ્વારા ઉત્પન્ન થાય છે.