પ્રથમ ઋતુસ્ત્રાવને ........ કહે છે, માનવમાં ઋતુચક $50$ વર્ષની ઉમરની આસપાસ બંધ થાય છે જેને ......... કહે છે.
રજોદર્શન (menarche), મેનોપોઝ
મેનોપોઝ, રજોદર્શન (menarche)
ઋતુસ્ત્રાવ તબક્કો, લ્યુટિયલ તબક્કો
લ્યુટિયલ તબક્કો, ઋતુસ્ત્રાવ તબક્કો
કીટકોનાં ઈંડા કેવા હોય છે ?
પતંગિયું, મોથ, મધમાખી અને ભૃંગકીષ્ટ કયા પ્રકારનાં ઈંડા મુકે છે ?
આધાંત્ર ગુહા કઇ અવસ્થામાં જોવા મળે છે ?
શરૂઆતનાં દુગ્ધસ્ત્રાવમાં ક્યાં એન્ટીબોડીનું પ્રમાણ વધુ હોય ?
નીચેનામાંથી કયો ભાગ અંતઃશુક્રપિંડિંય જનવાહિનીનો નથી ?