રજોદર્શન માટે કયું વિધાન ખોટું છે ?
રજોનિવૃત્તિ વખતે માદામાં, ગોનેડોટ્રોપિક અંતઃસ્ત્રાવમાં અતિવધારો થશે.
રજોદર્શનની શરૂઆતને મેનોર્ક કહેવાય છે.
સામાન્ય રજોદર્શન દરમિયાન 40ml રૂધિર ગુમાવાય છે.
માસિક પ્રવાહી સરળતાથી જામી જાય છે.
શુક્રકોષમાં એક્રોઝોમની પ્રક્રિયા કોની સાથે જોડી શકાય?
કોષવિભેદન, ગર્ભવિકાસનાં કયા તબકકે જોવા મળે ?
આંત્રકોષ્ઠનું સંપૂર્ણ નિર્માણ શું સૂચવે છે ?
પક્ષીઓનાં ઈંડા કેવા હોય છે ?
કયાં વિટામીનની ઊણપથી શુક્રપિંડનું વિઘટન થશે ?