રજોદર્શન માટે કયું વિધાન ખોટું છે ?

  • A

    રજોનિવૃત્તિ વખતે માદામાં, ગોનેડોટ્રોપિક અંતઃસ્ત્રાવમાં અતિવધારો થશે.

  • B

    રજોદર્શનની શરૂઆતને મેનોર્ક કહેવાય છે.

  • C

    સામાન્ય રજોદર્શન દરમિયાન 40ml રૂધિર ગુમાવાય છે.

  • D

    માસિક પ્રવાહી સરળતાથી જામી જાય છે.

Similar Questions

શુક્રકોષમાં એક્રોઝોમની પ્રક્રિયા કોની સાથે જોડી શકાય?

  • [AIPMT 1993]

કોષવિભેદન, ગર્ભવિકાસનાં કયા તબકકે જોવા મળે ?

આંત્રકોષ્ઠનું સંપૂર્ણ નિર્માણ શું સૂચવે છે ?

પક્ષીઓનાં ઈંડા કેવા હોય છે ?

કયાં વિટામીનની ઊણપથી શુક્રપિંડનું વિઘટન થશે ?