રજોદર્શન માટે કયું વિધાન ખોટું છે ?

  • A

    રજોનિવૃત્તિ વખતે માદામાં, ગોનેડોટ્રોપિક અંતઃસ્ત્રાવમાં અતિવધારો થશે.

  • B

    રજોદર્શનની શરૂઆતને મેનોર્ક કહેવાય છે.

  • C

    સામાન્ય રજોદર્શન દરમિયાન 40ml રૂધિર ગુમાવાય છે.

  • D

    માસિક પ્રવાહી સરળતાથી જામી જાય છે.

Similar Questions

ફલન એ શેનું જોડાણ છે ?

માનવમાં માસિચક્રનો કયો તબક્કો $7- 8$ દિવસ સુધી જોવા મળે છે ?

નવા નિર્માણ પામતા બાળકનું સરેરાશ વજન કેટલું હોય છે ?

''સમજરદીય'' ઈંડા શેમાં જોવા મળે છે ?

કાઉપર ગ્રંથિ ક્યાં જોવા મળે છે ?