જો પ્લાઝમોડીયમના સ્પોરોઝોઈટને કુતરામાં દાખલ કરવામાં આવે તો, કૂતરો.......
વાહક બનશે
ને મેલેરીયા થશે
બિનઅસરગ્રસ્ત રહેશે.
સંગ્રાહક યજમાન બનશે
નીચેનામાંથી નિષ્ક્રિય પ્રતિકારકતા બાબતે અસંગત વિધાન પસંદ કરો.
સીરોલોજી એટલે ......
નીચેનામાંથી કેટલા રોગોને સ્વપ્રતિરક્ષાના રોગોમાં સમાવી શકાય?
રૂમેટોઈડ આર્થાઈટીસ, માયસ્થેનીયા ગ્રેવીસ, $AIDS$ $SCID,$ પાંડુરોગ, હાશિમોટો ડીસીઝ, મલ્ટીપલ -સ્કલેરોસીસ, $cancer,$ ટાઈપ$-I$ ડાયાબીટીસ.
કયા વૈજ્ઞાનીક દ્વારા રૂધિર પરીવહનની શોધ કરવામાં આવી હતી?