સીરોલોજી એટલે ......

  • A

    એન્ટીજન - એન્ટીબોડી પ્રક્રિયાનો અભ્યાસ

  • B

    કેન્સરનો અભ્યાસ

  • C

    વાઈરસ દ્વારા થતા રોગોનો અભ્યાસ

  • D

    $B$ અને $C$ બંને

Similar Questions

પ્લાઝમોડીયમનાં જીવનચક્રમાં, લિગી તબક્કો (ગેમેટોસાઈટ્સ)નાં વિકાસની શરૂઆત .... માં થાય છે.

$S -$ વિધાન : એનોફીલીસ મચ્છર મેલેરીયા માટે જવાબદાર છે.

$R -$ કારણ : પ્લાઝમોડીયમ એ માનવી અને એનોફીલીસ માદા મચ્છરનો યજમાન તરીકે ઉપયોગ કરે છે.

નીચેનામાંથી સાચા વિધાનોની સંખ્યાને ઓળખો. 

$(1)$ જનીન થેરાપીએ $ADA$ ની સારવારમાં વપરાય છે.

$(2)$ ધનુરમાં સતત સ્નાયુ સંકોચન થાય છે. વિશ્રામી અવસ્થાનો અભાવ હોય છે.

$(3)$ સિગારેટ અને ધુમ્રપાનથી શ્વસનતંત્રની અસ્થમાની બિમારી લાગુ પડે છે.

$(4)$ દર્દીમાં પ્રત્યારોપીત મૂત્રપિંડ એ કોષરસીય પ્રતિકારકતાનાં લીધે નિષ્ફળ જઈ શકે છે. 

$(5)$ સિરમ ગ્લોબ્યુલીન એ એન્ટીબોડી છે

એઇડ્ઝના રોગમાં કયા પ્રકારના $T-$ લસિકાકોષોની સંખ્યા ઘટે છે ?

હવા દ્વારા ફેલાતા રોગોના સમૂહને ઓળખો.